SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) ગહુલી. ૪૭ मुनिनो उपदेश. ( રાગ ઉપરનેા, ) મુનિવરના ઉપદેશે મનડુ' વાળીએ, કહેણી જેવી રહેણી રાખેા ભવ્ય જો; વ્રત ઉચ્ચરીએ મુનિની પાસે પ્રેમથી, માનવ ભવતું સાચું એ કત્તબ્ય જો. શ્રવણુ કરીને સાર ગ્રહેા સિદ્ધાન્તને, સતા નથી સુધરે. નરને નાર જો; નિન્દા વિકથા પરપ`ચાતા વારીએ, સત્ય ધર્મના કરીએ નિત્ય વિચાર જો. ખાર ભાવના ભાવ્યાથી છે ઉન્નતિ. કવણા ખરે અતિ ખાસ જો; ઉજ્વલ આતમ થાશે વૈરાગ્યે કરી, પરપુદ્ગલની છેડા સઘળી આશ જો. ધર્મ ધ્યાનના પાયા ચાર વિચારીએ, આત્મરમણતા શુદ્ધ ચરણતા ધાર જો; પરમ મહેાદય શાશ્વત લીલા સ`પજે, આત્મ ધર્મના ઉપયેગે આધાર જો. વિષય કષાયા મન્દિરા સરખા જાણીને, વૈરાગ્યે મન વાણીશું નિર્ધાર જો; જ્ઞાનક્રિયામાં ઉદ્યમ નિશદીન રાખશુ, ભેદ્ય દૃષ્ટિથી ત્યાગીશુ મમકાર જો. નય સાપેક્ષે જિનવર ધર્મ આરાધના, કરશે તે પામે સુખ નરને નાર જો; લાખ ચોરાશી પરિભ્રમણ દૂ ટળે, મહામહના નાસે સ વિકાર જો. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિવર. ૧ મુનિવર. ૨ મુનિવર. ૩ મુનિવર. ૪ મુનિવર. પ મુનિવર. È
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy