SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) ત્રિજ્ઞાની તીર્થકર સંયમને ગ્રહે, સે સંયમ પામી જિનવર આણ જે. મુનિવર. ૨ રંકજને પણ સંયમથી સુખિયા થયા, થાશે અનંતા સંયમથી નિર્ધાર જે જ્ઞાન સફલતા, સંયમના સેવનથકી, પામે પ્રાણી ભવપાધિ પાર જે. મુનિવર. ૩ અન્તર ગુણની સ્થિરતા સંયમ મટકું, ઈન્દ્રાદિક પણ સેવે મુનિવર પાય જો; દિવ્યાદિકથી સંયમ પાળે મુનિવરો, સંયમ સેવે જન્મ જરા દુઃખ જાય છે. મુનિવર. ૪ નિશ્ચયને વ્યવહાર સંયમ સાધના, જિન આગમથી સંયમના આચાર જે; સંયમ પાળે તેને નિશદિન વન્દના, સમતાયેગે મુનિ સફળ અવતાર છે. મુનિવર. ૫ જ્ઞાનદશાથી સંયમની આરાધના, સમતા સરવર ઝીલે મુનિવર હંસ જે; ધ્યાનભુવનમાં શાશ્વત સુખને ભેગવે, કર્યા કમને કર્તા તપથી દવસ જે. મુનિવર ૬ ત્રિગુપ્તિને સમિતિ પચે પરિવર્યા, ઉચ્ચ દશાના ધ્યાતા મુનિ અણગાર જે; બુદ્ધિસાગર સગુરૂ મુનિને વંદના, જગમાં જેને થયે સફળ અવતાર જે. મુનિવર. ૭ For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy