________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનં. ૬
(૩૩) નિનોમી પણ અનેક નામે એહનાં, ષ દર્શનમાં સહુ ધ્યાવે છે યાન જે. સાતનાથી સ્વરૂપ સમજે આભ, સાપેક્ષે ષડું દર્શન આમ સમાજે; યાદ્વાદ સત્તાથી પૂરણ પામીએ, ભેદભાવ ઝઘડે ત્યારે દૂર થાય છે, અન્તર સ્વામી સમજ્યા વિણ શું સેવના, શ્રદ્ધા ભક્તિ પ્રીતિથી પરખાય જે; શબ્દ સૃષ્ટિ વિકલ્પ શમ્યા નિજ શુદ્ધિમાં, બુદ્ધિસાગર અતર્યામી ગાય જે.
અન્તર. ૭
ગહેલી ૩૦.
पुरुषना धर्मविपे. (ઓધવજી દેશે કહેજો શ્યામને, એ રાગ. ) સશુરૂ દે છે શિક્ષા શિષ્ય પ્રતિ મુદા, નમન કરીને શિષ્ય સુણે કર જોડ જે; સર્વ જીવની સાથે મિત્રી ભાવના, કદી ન કરજે યેગી યતિથી હોડ જે.
સદ્દગુરૂ. 1. સુખ દુઃખમાં સમભાવે આયુષ્ય ગાળવું, વંદક નિંદક ઉપર સરખે ભાવ જે. સદુપદેશ હિત સઘળાનું સાધવું, ભવ જલધિને તરવા શરીર નાવ જે.
ગુરૂ. ૨ શુદ્ધ ક્રિયાથી કર્મ કલંક વિદારવું, દેવીના દેને કર નાશ જે; પ્રાણાતે પણ જીવદયાને પાળજે, સત્યદેવ સદ્ધમેં ધર વિશ્વાસ જે.
સશુરૂ. ૩
For Private And Personal Use Only