SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). ગહેલી. ૨૯ समाधि पद. (ઓધવજી સંદેશે કહેજે શ્યામને, એ રાગ) અન્તરના અલબેલા સાહિબ રીજસે, ત્યારે થાશે સઘળાં કારજ સિદ્ધ જે. અષ્ટ સિદ્ધિ ઘરમાં પ્રગટે છે ધ્યાનથી, દાન ગુણનું પોતાને પરસિદ્ધ જે. અત્તર. ૧ યમ નિયમ આસન ને પ્રાણાયામથી, શરીર શુદ્ધિ થાશે ચિત્ત પવિત્ર જે; પદ્માસન સિદ્ધાસનવાળી બેસજે, સુષુણ્ણા ભેદક આસનની રીત જે. અન્તર, ૨ પ્રત્યાહારે ચિત્તની સ્થિરતા સંપજે, ધારણાથી ધારે અન્તર દેવ જે, ધ્યાનભેદ સમજીને ધ્યાને ધ્યાઈએ, અન્તર આતમ પરમાતમની સેવ જે. અત્તર, ૩ નિર્વિકલ્પ સમાધિરૂપે સંપજે, સુખને દરિયે ગુણથી ભરી પૂર જે; અલખ દશાની અવિચલ રટના લાગતાં, નિર્મલ નિરખે નયણે આતમ નર જે. અત્તર. ૪ સહજ સમાધિ મેટી મનમાં માનીએ, વળજે એની વાટે વહેલા વીર જે; ડશે મેરૂ પણ ચિત્ત ચંચલતા નવી હવે, ધ્યાન દશા એવી વતે તે ધીર જે. અન્તર, ૫. અનેકાન્તદષ્ટિથી આતમ ઓળખી, પૂજે ધ્યાવે ગા શ્રી ભગવાન જે; For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy