SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૪ ) ગુરૂની આજ્ઞા કોઇ ન કાળે ત્યાગવી, સત્ય ધર્મ માં કદી ન કરવા સ્વાર્થ જો; વિનયવ'ત શિષ્યે સદ્ગુણને પામતા, પડે પિણ્ડ પણ છેડા નહિં પરમા જો. મહાવ્રતાને ધારી આતમ ધ્યાનમાં, રમળે જેથી જાગે અન્તર ચેાત જો; અન્તર્યામી પરમાતમની પ્રાપ્તિથી, હાવે કૈવલજ્ઞાને સત્ય ઉદ્દાત જો. અનેકાન્તદર્શનથી આતમ એળખે, અન્તમુ ખતા વૃત્તિની તવ હોય જો, આત્મસ્વરૂપે ખૈલે શુદ્ધ સ્વભાવથી, તત્ત્વરમણુથી નડે ન કાને કાય જો, ગુરૂ વચનામૃત પામે શિષ્ય સુપાત્ર જે; ગુર ભકિતથી શકિત પ્રગટે સ ો; સદ્ગુરૂગમથી જ્ઞાન સફલતા જાણીએ, નાશે તેની વિષય વાસના ગવ જો; રાગી દ્વેષી ગુરૂ નિન્દક જે પ્રાણિઆ, ધિક્ ધિક્ તેના માનવ ભત્ર અવતાર જો; બુદ્ધિસાગર સદ્ગુરૂ દન દોહીલુ, પામી પ્રાણી ઉતરે ભવની પાર જો. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only સશ સદ્ગુરૂ પ સર સ. ૭ સદ્ગુરૂ ગહુલી. ૩૧ शिष्यने सद्गुरुनी शिक्षा. ( આધવજી સદેશા કહેજો શ્યામને. એ રામું ) સમજી નરને શિખામણ છે સાનમાં, કરે નહિ પર લલના સાથે પ્યાર જો;
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy