________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાણી. ૧
શાણી. ૨
શાણું. ૩
( ૩૦ ) શ્રદ્ધા ભક્તિ વિનય વિચારે છે લવું, સત્યાસત્યને મનમાં કરી વિવેક જે. દયા દાન આભૂષણને કઠે ધરે, ક્રોધાવેશે કદી ન દેવી માળ જે; દેરાણી જેઠાણી રાખે અપીને વતે કરતી કુટુંબની સંભાળ જે. કુળ લક્ષમીથી ફૂલી થાય ન ફાળકે, પ્રાત:કાળે પડતી સાસુ પાય છે; અભક્ષ્ય ભક્ષણ પ્રાણને પગ નહીં કરે, દેવગુરૂનાં દર્શન કરીને બા . રડવું રેવું નિર્લજ વાણી ભાખવી, કરતી તેને સત્ય ટેકથી ત્યાગ જે; સારી સ્ત્રીની સેબત કરતી પ્રેમથી, વિતરાગ ધર્મો વર્તે મન રાગ જે. પાડેશીની સાથે તે પ્રેમથી, પર પુરૂષની સાથે હાંસી નિવાર જે. મિષ્ટ વચન મમતાથી હરખે બેલતી, ધન ધન એવી સ્ત્રીને જગ અવતાર જે. નિદા ઝઘડા વેર ઝેરથી વેગળી, સહુના સારામાં મનડું હરખાય જે
બુદ્ધિસાગર” બાળક ગુરૂણી માત છે, સારી સ્ત્રીથી કુટુંબ સુખીયું થાય છે.
શાણ. ૪
શાણી. ૫
શાણું. ૬.
For Private And Personal Use Only