________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચી. ૨
સાચી. ૩
(૨૮) પર પુરૂષની સાથે પ્રીતિ નહીં કરે, પતિદુખે દુખી શીલવતી નાર જે. પત્ર પુત્રીઓ પ્રેમે પ્રમદા પાળતી, લડે નહીં ઘરમાં કોઈની સાથે જો નિત્ય નિયમથી ધર્મ કર્મ કરતી રહે, સમરે પ્રેમે ત્રણ ભુવનના નાથ જે. લજજા રાખી બેલે મોટા આગળે; લકમી જેવી તેવું ભેજન ખાય જે; લેક વિરૂદ્ધ વર્તે નહિ કુળવટ સાચવી, કુલટા સ્ત્રીની સાથે ક્યાંય ન જાય જે. સમતા રાખે સહુ કારજ કરતાં થકાં, શિક્ષા દેતાં કદી નહીં અકળાય છે; ગંભીરતા રાખી વર્તે સંસારમાં, એવી સ્ત્રીના સગુણ સર્વે ગાય જે. દેવ ગુરૂને ધર્મ ભક્તિ જેહની, સંકટ આવે પતિને કરતી સહાય જે બુદ્ધિસાગર શીયળ પાળે પ્રેમથી, શીયળવંતી નારી સુખડાં પાય જે.
સાચી. ૪
સાચી. ૫
સાચી. ૬
ગહુલી. ૨૭
સ્ત્રીધર્મ વિષે હિતરક્ષા. (ઓધવજી સદશે કહેજો શ્યામને, એ રાગ) શાણી સ્ત્રીને શિખામણ છે સહજમાં, શીયળ પાળે મનમાં ધારી ટેક જે,
For Private And Personal Use Only