________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) ગહુલી ૨૪
पतिव्रता स्त्री विषे. (ઓધવજી સંદેશે કહેજે શ્યામને. એ રાગ.) પતિવ્રતા પ્રમદાના ધર્મો સાંભળે, પ્રભાત કાલે હેલી ઉઠે નાર જે; મહામંત્ર પરમેષ્ઠિને મનમાં ગણે, દિન કૃત્યને કમથી કરે વિચાર જે. પતિવ્રતા ૧ પ્રતિદિવસ લઘુતાથી વિનયે વર્તતી, પ્રેમે પઠતી સાસુ સાસરા પાય જે; ઘરનાં કાર્ય કરે યતનાથી દેખીને, વૃદ્ધ બાલને ખવરાવીને ખાય જે.
પતિવ્રતા. ૨ નણંદ જેઠાણી જેઠ દિયર ને દાસીએ, વતે સદાચરણથી સહુની સાથે જો; ઠપકા મહેણાં સહન કરે સહુ પ્રીતથી, નવરાશે ભજતી તે ત્રિભુવન નાથ જે. પતિવ્રતા. ૩ બાલક બચ્ચાને જાળવતી પ્રેમથી, કદી ન કરતી કુટુમ્બ સાથે ખાર જે; મોટું પેટ કરીને સહુનું સાંભળે, પર પુરૂષથી કદી કરે નહિ પ્યાર જે. પતિવ્રતા. ૪ મીઠાં વચને બેલે સહુની સાથમાં, સુખ દુખ વેળા મન રાખે સમભાવ જે, ઘરની વાતે વેષી આગળ નહીં કરે, ધર્મ કર્મને કરતી મનમાં હાવ જે. પતિવ્રતા ૫ નહિ પંજેળે પતિને હઠીલી થઈ કદી, સંકટ પડતાં પતિને કરતી સહાય જે;
For Private And Personal Use Only