________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૪ )
જીરે ૪
પ્રતિક્રમણ દ્દો ટકનુ કરો, નહીં રમીએ કટ્ટી જુગાર; વાર વાર પન્નુસણુ નહીં મળે, લહી માનવને અવતાર. જેવું કરશેા તેવુ' પામશે, જાણા આ સંસાર અસાર; જીવ એકલા આવ્યે એકલેા, જશે પરભવમાં નિરધાર જીરે. પાપ ક` કરી ધન મેળવ્યું, તેવા સાથ ન આવે લગાર; ચૈત ચેત ચેતાવુ' જીવડા, તને સન ન આવે લગાર. ઘડી લાખ ટકાની વડી જશે, નહીં મળશે ટાણું ગમાર, રૂડું પરમ પન્નુસણુ સેવતાં, બુદ્ધિસાગર જય જયકાર, સહુ સંઘમાં હું અપાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિદા ચાડી ચુગલી કરવી વારો, દ્વેષ કરો નહિ શત્રુપર તલભારજો; આળ ન દેવું" પરના ઉપર વૈરથી, પેટ ભરીને કરશે નહીં આહારજો. નિજ શક્તિ અનુસારે લક્ષ્મી ધમ માં, વાપરવી લહી માનવ ભવ અવતાર; હળી મળી સ`પીને ઘરમાં ચાલવુ, ઘરમાં કરવા નહિ ખટપટથી ખારો.
ગહુલી ૨૩.
દિતશિક્ષા.
( આધવજી સદેશા કહેજો શ્યામને. એ રાગ )
સુખદાયક હિત શિક્ષા સાચી સાંભળે, ધરો મનમાં હેત ધરી નરનારજો; પ્રભુ ભક્તિ શ્રદ્ધાથી સુખડાં પામશે, હરતાં ફરતાં ગણજો મન નવકારશે.
For Private And Personal Use Only
જી. ૭
સુખ.
સુખ.
સુખ.
૧
..