________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ). બુદ્ધિસાગર જન્મ જરા નિવારીને, આત્મસ્વભાવે પરમાતમ પદ લીન જે.
એ.
૬
સશુરૂ. ૧
ગહેલી. ૧૨ गुरु श्रीरविसागरजीनी वाणी.
( રાગ ઉપરનો ) સદ્ગુરૂ રવિસાગરની વાણી સાંભળી, હર્ષોલ્લાસે મન મારૂં ઉભરાયજે; શેક વિયેગાદિક ચિંતા દૂરે ટળે, મા ગળે મળે સમકિત પદ સુખદાય જે. તન ધન યૌવન બાજી જૂઠી જાણજે, રંગને ચટકે મટકે દહાડા ચારજો; આખર ખાલી હાથે જાવું એકલું, ખાશે નઠારે એ આ સંસારજે. આરે જગતમાં રાવણ જેવા રાજવી, કૈરવ પાંડવ બળીઆ માની ધજો; તે પણ આયુષ્ય ખરી જાતાં ચાલીયા, તે પણ મૂરખ લાગે નહીં તુજ બોધજો. દિન દિન આયુષ્ય ખૂટી જાવે જીવડા, પાણીના પરપોટા જેવી દેહજે; મગરૂરીમાં મહાલે શું મકલાઈને, અંતે જાવું એકલું છોડી એજે. કે ચાલ્યા કેઈ ચાલે કેઈક ચાલશે, જમ્યા તે મરશે એમ નિશ્ચય જાણજે, અણધાર્યો તું પણ કેઈક દિન ચાલશે, ફાંફાં મારે ફેગટ મનમાં માનજો.
સદ્દગુરૂ.
૨
સદગુરૂ.
૩
સદ્ગુરૂ. ૪
સદ્દગુરૂ ૫
For Private And Personal Use Only