________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) ગéલી ૧૧
वैराग्य भावना विषे. (ઓધવજી સંદેશે કહેજો શ્યામને, એ રાગ ) એવોરે દિવસ તે મારે ક્યારે આવશે, બ્રાંતિ સમ હું જાણશ આ સંસાર; કે કપટ ઈર્ષ્યા રાગાદિક વૈરિયે, ત્યાગીશ ખેટા વિષયણ વિકારજો. એ. ૧ માત પ્રમાણે દેખીશ સઘળી નારીઓ, બ્રાત પ્રમાણે લેખીશ શત્ર વર્ગ જે; સુખ દુખ આવે હર્ષ વિષાદ નહીં હવે, વિદ્યા ધન વધતાં નહીં હવે ગર્વ છે. એ. ૨ વૈરાગ્યે રંગાશે મન મારૂં સદા, દેવાશે મન મેલ બધે નિરધાર; વિષય વિકારે વિશ્વની પેઠે લાગશે, અંધ બને છે જેમાં નરેને નારજો. એ. ૩ મોજ મજામાં સુખ નહીં મુજ ભાસશે, મમતાનું હું તેધ નાંખીશ મૂળજે; સગાં સંબંધી પિતાનાં નહીં લાગશે, રૂપે સેનું ભાસે મન જેમ ધૂળજો. એ. ૪ ધર્મધ્યાન ધ્યાતા થઈ આ મસ્વરૂપમાં, રમતે રહી હું પડું નહીં ભવકૂપજે; સમતા સંગે કર્મ કલંક વિદાર, થાઉં હું શિવ સાશ્વત સુખચિપજે. એવે. ૫ કુમિત્રોની સોબત ત્યાગી જ્ઞાનથી, સદ્દગુરૂ સંગતિ કરતે રહું નિશદીન;
For Private And Personal Use Only