SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) કહો કેમ ઘરમાં નાવે ટેટે ૩ ચે –તે માટે ઘરમાં ટેટે કેમ નાવે? અજ્ઞાની કષ્ટ કરતાં દુર્ગતિ જાય. બાપ થઈને બેટીને ધાવે–આત્મારૂપ પિતાથી કર્મની બહુલતાએ કુમતિનામા બેટી થઈ તેને જીવ ધાવે છે. કુલવંતી નારી કંત નચાવે–તે બેટી ઘરમાં ધંધ લગાવે છે તેવારે અશુભ ચેતના સ્ત્રી પરણે તે સ્ત્રી આત્મારૂપ ભસ્તરને નચાવે છે. વરણ અઢારનું એઠું ખાવે–તે સ્ત્રીના જોરે અનંતા સિદ્ધની એંઠ ખાય છે એટલે પુદગલાભિનંદી થશે, સંસારી અવસ્થામાં સિદ્ધના અનંત જીવોએ આહારદિક યુગલે ભક્ષણ કરી વમેલા તે પુદ્ગલરૂપ એંઠને અશુદ્ધ ચેતનાને જીવ ભેગવે છે. નાગર બ્રાહ્મણ તે કહાવે છે ૪ - શુદ્ધ સ્વરૂપી આત્મા છવત્વપણે છે તે પણ નાગર તે સિદ્ધ જે કહેવાય છે. મેરૂ ઉપર એક હાથી ચઢીઓ–સંજમ શ્રેણિ માર્ગરૂપ મેરૂ તે ઉપર ચાદ પૂર્વધર મુનિરૂપ હાથી ચઢયે છે. કીડીની કું કે હેઠે પડીએ--પણ નિદ્રા રૂપીણું કીઠી તેહની પુકે હેઠે પડીએ એટલે પ્રમાદ વિશે કરી સંસારમાં પડયા, કહ્યું चउदस बीआहारगाय मणनाणीवीयरागावि । हुति पमाय परवसा तयणंतरमेव चउगइया ॥ १ ॥ હાથી ઉપર વાંદરે બેઠે–ચારિત્રરૂપ હાથીપર અભવ્ય જીવ રૂપ વાંદર બેઠે એટલે અભવ્ય ચારિત્ર બેઠે ક્રિયા બલેનવ - યકે જાય છે. For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy