________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
હેન્રી. ૯
ચાટે ચાલડતાં ન હુસીએ, કજીએ થાય તિહાંથી ખસીએ. ડેની. ૮ જીન મદિરમાંરે જઇએ, દેવને વઢી પાવન થઇએ. ક્રોધ કપટનેરે છડા, ધ કર્મોંમાં નિશદિન માં ડે. વિનયે સદ્ગુરૂને નમીએ, ચાર ગતિમાં કહે કેમ ભમીએ? શ્રદ્ધા ધર્મ નીરે ધરીએ, કદમૂળ મેળા પરિહરીએ. કાયા કારમી છે કાચી, તેમાં મમતા કરી શુ રાચી ? તન ધન ચૈત્રનરે ખાટુ, સત્ય નામ પરમાતમ હેતુ ધ જ કરજોરે ભાવે, બુદ્ધિસાગર શિવ સુખદાવે.
ભવી જીવને બહુ ઉપકારી છે, કુમતા કુટિલતા વારી છે; માયા મમતાને મારી છે.
ગલી
मुनि धर्मविषे
હું સુણા ચદાજી. એ રાગ
અલી સાહેલી ગુરૂવાણી, સાંભળતાં હરખીત થાઇએ; ગુરૂ ગુણુ નિરખી, હરખી, મન આણુંદી શિવપુર જાઇએ, ગુરૂ સમતારસના દરીઆ છે, ગુફ ાનગુણેકરી ભરીઆ છે; સ'સાર સમુદ્રને તરિયા છે. અક્ષી સાહેલી.
ની.૧૦
હેંની ૧૧
મ્હેની.૧૨
સયમરથ વ્હેવા છે ધારી, આતમ ઉપયોગની દે, માઢ ચાર કરે નહીં જસ ચેરી,
For Private And Personal Use Only
હૅની ૧૩
તુની.૧૪
ના.૧૫
અલી.
અલી.
ગુરૂ જંગમ તીર્થ મહાજ્ઞાની, ગુરૂ આતમધ્યાનતા યાની; શુદ્ધ ધર્મ તણા છે ગુરૂ દાની. ગોચરીના કોષ સદા ટાળે, ને અનમ ગુણને મજવાળે; આધાર ગુરૂના કળિકાળે.
નિભી ર'ગી વૈરાગી, પટમાશ ઘટસ ગી; મૂર્છા મમતા હિ ત્યાગી.
અઢી.
અક્ષી.
ર
૩
૪
*પ્
અલી, હ