________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગમ મુનિ મારગમાં ફરતા, સંયમ આચરણ આચરતા, . જગજીવ ઉપર કરૂણ ધરતા. પુણ્યશાલી ઘર પાવન કરતા. સુણ૦ ૨ અનાચરણ બાવન પરિહરતા, બેલે દશવૈકાલિક કરતા, ગણિ પેટી બહુ કૃતની ધરતા, મુખચંદ્રથકી અમૃત ઝરતા. સુણ૦ ૩ વર જ્ઞાન ધ્યાન હય ગય વરિયા, જપ તપ ચરણાદિક પરિકરિયા, વિરતી પટરાણી પર વરી, મુનિરાજ સવાઈ કેશરીયા સુણ૦ ૪ સુવિહિત ગીતારથ ગુરૂ આગે, વિધિવેગે વંદે ગુણરાગે, કર કંકણ પગ ઝાંઝર વાગે, ગહેલી કરતાં અનુભવ જાગે. સુણ ૫ કુંકાવટી કેશર લેતી, કરી સ્વસ્તિક પાતકડાં ધોતી, વધાવતી ઉજવલ મોતી, હળતી વસતી ગુરૂમુખ જેતી. સુણ૦ ૬ કલકંઠવતી મધુરા ગાવે, ગુણવંતી તિહાં ગફુલી ગાવે, આ ભવ સિભાગ્યપણું પાવે, શુભ વીર વચન હૈયડે ભાવે. સુણ ૭
ગહુલી ૮૫.
मुनि वंदन. ( પ્રભુજી વીરજીણુંદને વંદીયે–એ દેશી.) સજની શાસન નાયક દિલ ધરી, ગાશું તપગચ્છ રાયા હે, અલબેલી હેલી. સજની જાણ સેહમ ગણધરૂ, પટધર જગત ગવાયા છે, અલબેલી હેલી. સજની વીર પટેધર વદિયે. ૧છે એ આંકણું. સજની વસુધાપીઠને ફરસતા, વિચરતા ગણધાર હે.
અ૦ સ૦
18
For Private And Personal Use Only