________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮) માનતુંગ યાનવતીને રાસ ૦-૨–૦ ગુરૂમુખ જેતી છે સુણ છે ૬ કલકંઠવતી મધુરા ગાવે ગુણવંતી તિહાં ગયુંલી ગાવે, આ ભવ સૈાભા ગ્યપણું પાવે, શુભવીર વચન હૈયડે ભાવે છે સુ માલા
છે અથ અગીયાર ગણધરની
ગહેલી ૪૬ મી
જનક રાયને રે માંડવે–એ દેશી.. પહેલે ગેયમ ગણધર, ઈદ્રભતિ જેહનું છે નામ છે અગ્નિભૂતિ વખાણયે, બીજે પ્રભુ ગુણ ધામ છે - ણધર શેભા હું શી કહું એ કર્યું ૧ વાયુભૂતિ ત્રીજા વજીર છે, ગૌતમ ગોત્ર ભગવત - થા વ્યક્ત જાણીયે, કીધા ભવના રે અંત . ગણ+ ૨ સ્વામી ધર્મ છે પાંચમા મંડિત છઠ્ઠા ગણધાર છે મરિય પુત્ર છે સાતમા, સહુ એ જગના આધારો ગણ ૩ અકંપિતજી છે રે આઠમા, અચલઇ નવમા રે જાણ છે તારય જંગ પૂજ્ય જી ગણપતિ દશમ વખાણ ગણ૦ કે ૪ સ્વામી પ્રભાસજી વંદી, એકાદશમ ગણધાર છે ગણધર ગચ્છ પતિ ગણપતિ, તીર'ના અવતાર દા દશાંગી ઘરનાર, સહુ મુનિના શિરદાર, પામ્યા ભવને રે પાર,
For Private And Personal Use Only