________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ધમાનદેશના ભાષાન્તર કથાઓ સહીતર -૦-૦ (૫૯) નામે જયકાર, વદે વાર હજાર ગણo . ૫ છે આણ લેઈ પ્રભુ વીરની, સહજનને સુખદાય છે ગુણ શીલા ચિત્ય પધારીયા, શ્રેણિક વંદન આય | અમૃત વાણી સવાય, નિસણી હર્ષ ન માય, સુણતાં મનડાં લોભાયો ગણુ છે ? ચેલણ પુરે રે ગહુંઅલી. સહીયર ગાવે છે ગીત | દિપવિજયે કવિરાજની, એ જિન શાસન રીત. ગણો ૭ ઇતિ ૪૬ છે
ગહ્લી ૪૭ મી.
ગછાયા રે–એ દેશી. ચિત્ત સમરું સરસતિ માય રે, વળી વંદ ગુરૂ પાય રે, હું તે ગાઈશ તપગચ્છ રાય રે ! ગચ્છ રાયા ૨ ૧ છત્રીશ ગુણે ગુરૂ રાજે રે, ગોતમ ગણધર પટ છાજેરે, ગુરૂ પંચાચાર દીવાજે રે ૫ ગo | ૨ ગુરૂ સારણ વારણ દાતા રે, જિનરાજ સદા મન માતા ૨ ગુરૂ સંયમ ધર્મમે રાતા રે ગ ૩ ! ગર પંચ મહાવ્રત પાળે રે, ગુરૂ આતમ તત્વ સંભાળે રે, ગુરૂ જિનશાસન અજુઆળે રે ગ રે ૪ જેણે શાનની દષ્ટિ નિહાળી રે ગુરૂદેશના દે લટકાળી રે, ગુરૂ પ્રતાપે કેડિ દીવાળી રે મ પ ા ગુરૂ મધુર વચને
For Private And Personal Use Only