________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુરસી હુડગારા ભાગ૧લે ૦ ૪ ૦ ( ૧૭૩ )
સુખાય, ઉપદેશ સુણી શુધ્ધ ભાવથી, સદાચાર ધા હિતાય, 1 એની ॥ ૧ ॥ પામી મનુષ્ય ભવ જગ શુ રળ્યા, ટળ્યાં કમ કલક નલેશ, જીડી વાણી ઘડી ઘડી ખેલતાં, ધા સાચા ન શ્રાવક વેષ ! એની॰ ર્ ॥ કરી નિન્દા ખીજાની દ્વેષથી લાન્યા નહીં પાપથી કાંઇ માન મેાટાના લાભમાં, ધન ખરચ્યુ કીતૅ લાભાઇ, ॥ બેની॰ : ૩ ॥ આપ માટાઇ અણગાં કી, કદી ર્યું ન આતમ ધ્યાન, જીવ કયાંથી આવ્યા કયાં જાવશે, શું લેઇ જરો નાદાન ! એની॰ ॥ ૪॥ વિષયારસવ્હાલા લેખીને; પાપ કર્યાં કર્યાં... કેઇ લાખ. જીએ રાવણ સરીખા રાજવી, તેના શરીરની થઇ રાખ ! એની॰ 1 BL મારૂ મારૂ કરી જીવ માહિંયા, પડયા મેહમાયાના પાસ, રાગ દ્વેષને જેરે વાડીઆ, અન્યા કમતણા જીવદાસ ॥ એની॰ ॥ ૬ ॥ ઉડી અણુધાયા દાન એકલું, જાવું પરભવ દુઃખ અપાર, પાપ પુણ્ય એ સાથે આવશે, ચેત ચંત ચૈતન ઝટવારા એની॰ ॥ ૭॥ સદ્ગુરૂ શરણુ સંસારમાં, કરતાં સહુ કર્મ કપાય, શશાશ્વત સંપદા પામીએ, બુદ્ધિસાગર ગુરૂ સુપસાય ॥ એની॰ u < u
For Private And Personal Use Only