________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૨) મ્યુ. એકટ ટીકાવાળે ૧૪૦
૧દયા જવાની કીજીએ ચિત્ત લાવીરે, પર વસ્ત કીધા વણ લેશું ન ખાવીરે પુસ્તક વાંચે પ્રેમથી ચિત્ત જોખરે. વાદ ન વદીયે ભુપતિ યતિ ખાખરે છે ? ગુરૂવંદનને કીજીએ ભવિ ભારે, છન દર્શન સ્પેશિન
ગથી શિવ થાવેરે; રાત્રી ભેજન મત કરે શિવ સં ગીર, સટટામાજી કુખેલ રમત કઢંગીરે. ૩ ક્રોધે જાઠ ન બોલીયે દેહ ગાળરે, ઈર્ષ્યાથી દીજે કેમ પરને આળરેઅવસર દેખી બેલીયે પર વારે, અવસર વણ બેલે જેહ તેહ નઠારૂં રે ૪ . બે જણ વાત કરે રહી
જ્યાં છાની રે, ઉભા નવિ રહીયે ભાઈ માનની હાનિરે; જુઠી સાક્ષી મત પુરે દુઃખકારી રે, દુર્જનની સંગત ત્યાગ મહ ગુણકારીરે, ૫. માત પિતાને પ્રેમથી નિત્ય નમીએરે, કીર્તિને થાયે નાશ ત્યાં નવી ભમીએ સત્ય ઘર્મ વિતરાગને જયકારીરે, બુદ્ધિસાગર ગુરૂરાયની અલીહારીરે છે ?
ગહુલી ૧૪૨ મી.
અવગુણ ત્યાગ વિષે. [ મારે સહેજે સલુણે સાહેબ ભેટીઓ એ રાગ. ] બેની પ્રેમે પરમ ગુરૂ વંદીએ, જેની શિક્ષા સકલ
For Private And Personal Use Only