________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) ચતુરસીહઠમારા ભાગ ર જે ૪૦
ગર્લ્ડલી ૧૪૩ મી. સમતાએ આત્માને આપેલે ઉપાલ.
ગણ સનેહી સ્વામિ મહિલે પધારે, વિનતડી રાવધારે દયાળુ, મહેલે પધારો, શેરીએ શેરીએ સ્વામી ફુલડાં બીછાવું, તેરણ નવીન રચાવું. કૃપાળુ છે
ત નિયમ કરી શરીર શેષાવું, લુખાં લુણાં ધાન્ય ખાવું, કૃપાળું છે તારા માટે હું તીરથ કરતી, ફાવે તે ડુંગર ફરતી કપાછુ ૨ દિવાની થઈને મેં તો દુનીયામાં ખળ્યા, જામના દરીયા ડેયા, કપાળુ પાને પાણી તો ગણી રેડ્યાં, રૂષિ
મણી તેડ્યા છે. કાળુo ૩ માળાના મણકા હું તો નિશદિન ગણતી, જેને પ્રેમથી હું ભણતી એક પળ છે ત્યાગી ઘઈને મેં તિ ચીવર + ત્યાગ્યાં, ભીક્ષાનાં જ માગ્યાં કૃપાળુ છે ૪ વનવાસી થઈને મેં વાઘાંબર પેડે, ચિન્તાએ મન મારું ઘેટું નેપાળુ ! જ્યાં ત્યાં જવું ત્યાં તે શુન્ય જ ભારે દુઃખ હું કહું કોની પાસે છે કયાળુ | ૫ | લાખ ચા
For Private And Personal Use Only