________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંબાઈ માપવાને ૦–૨–૦
(૧૬૯)
મુનીસરૂ, હાજી આઠમી એવંતી કુમાર છે હીંછ શી છે ૬ કે હજી સીતા કુંતા દ્રાદિ, હજી દમયંતી ચંદનબાલ; હાંજી અંજના ને પદ્માવતી, હાંજી શીયલવતી અતિસાર છે હાંજી શી૧ ૭. હજી અજબ બિરાજે રે ચુનડી, હાજી સાધુનો શણગાર; હાં મેઘ મુનીસર એમ ભણે, હાંજી શીયલ પાળે નર નાર છે હાશી || ૮ |
ગહેલી ૧૩૯ મી.
ગુરૂવન્દન.
(રાગ ઉપર.) બેનચાલે ગુરૂજીને વંદીએ, ઉપદેશે છે જિનધર્મ સાધુ શ્રાવક ધર્મ બે ભાખતા, જેથી નાસે સઘળારે કર્મ બેને છે ૧ પસાતનાથી મધુરી દેશના, દેવે ભવિજન સુખ કરનાર બોધિબીજ હદયમાં વાવતા, ભાખે ધર્મના ચાર પ્રકાર છે બેને ૨ નયભંગ પ્રમાણથી દેશના, વતી ઘનજલધારફ છવ ચાતક પાન કરે ઘણું, થા ચિત્તમાં હર્ષ અપાર છે બેન. ૩ છે સંસાર અસાર જણાવતા દુઃખદાયક વિષય પ્રચાર મહા
For Private And Personal Use Only