________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૦ ) એડમીનીસ્ટ્રેટ ટૂટીના ૦ ૨૦
ww
મેહુમલૈ દુઃખ આપતા, ચેતા ચેતે ઝટ નરનાર ૫ બેન॰ | ૪ L માયા મમતા દારૂ ધેનમાં, નહી ગુજ્જુ આતમ ભાન, આશા વશ્યા. કરમાંહિ ચઢયા, કર્મ થઇ ચા અતિ નાદાન ! એને ૫ ૫ ૫ લાખ ચાયાશી ભમતાં થકાં, પામી મનુષ્યના અવતાર, ચેતે ચૈતા હૃદયમાં પ્રાણિયા, ગુરૂ કહેતા વારવાર ! એ ૬ ! ગુરૂ વસ્તુ ધર્મ તાતા, તેનો આદર કરવા સાર; શ્રેણી શ્રમ આચરમાં મુકવા, સત્યધર્મ કરી નિધાર ! એને ॥ ૩ ॥ નિંદા વકથાદિક પરિહરી, સેવા ઉત્તમ ધર્મ આચાર; બુધિસાગર સદ્ગુરૂ વંદીએ ગુરૂ તારે અને તરનાર ! એને ! ૮ ૫
ગહુંલી ૧૪૦ મી. ધર્મ ગહુલી. ( રાગ ઉપરના )
જૈન ધર્મ હૃદયમાં ધારીએ, જેથી નાસે ભવભય દુઃખ, વે નિસ્ આતમ ધર્મથી, પાને ચેતન શાશ્વ સુખ ॥ જૈત ॥ ૧ ॥ એક છેદ આતમના જ્ઞાનથી, શુદ્ધ ચેતન બ્ધિ પમાય હવે આતમ તે પરભાતમાં,ભવા
For Private And Personal Use Only