________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ. ૪
પ્રભુ. ૫
પ્રભુ ૬
દેહ છતાં જે સત્યમાં જીવન જીવે, પ્રભુ મહાવીર ભક્તો તે નર નાર; તેવા જૈનો નિશ્ચય ને વ્યવહારથી, સ્વતંત્રતા પ્રભુતા પામે નિર્ધાર. જે જે દે સાપેક્ષાએ તે ગુણો, કર્મબંધ પણ સાપેક્ષે નહિ બંધ, જાણે એવું તે પ્રભુમય જીવન કરે, પ્રભુ મહાવીર થાવે વિશ્વ અબ ધજે. જેને આસવ તે સંવર રૂપ છે. ભેગા થાતા ગરૂપ નિર્ધાર; મૃત્યુ પાછળ અનંત જીવન અનુભવે, અકર્મ હેતે કર્મ ફળે જયકારજે. પ્રભુ મહાવીર વ્યાપક દૃષ્ટિ પામતાં, બાહિર મૃત્યુ જીવન એક સમાન; જીવન મૃ યુ બન્ને પ્રભુની પ્રાપ્તિમાં, વર્તે એવું જાણે તે ભગવાન જે. વિશ્વ માં દેખે જિનતા જૈનતા, આત્મસમાં દેખે સઘળાં બ્રહ્માંડજે; કાત તે મહાકાલ છે આતમા, સ્વયં કાલને કાલથી તેને હાલજે. આત્માના જ્ઞાનાદિ ણેયની વર્તના, નિશ્ચયથી તે કાલ છે નિજ પર્યાય; સમયે સમયે એવા કાલે પરિણમે, આતમ કાલાધાર સદા વર્તાય. સમયે સમયે પરિણમન જે નવ નવું, આતમમાં સ્વાભાવિક જીવન જાણ; એવું મૃત્યુ જીવન ક્ષણ ક્ષણ વર્તતું, વીર પ્રભુની જ્ઞાન એ માનજે.
પ્રભુ. ૭
પ્રભુ. ૮
પ્રભુ. ૯
પ્રભુ ૧૦
For Private And Personal Use Only