________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલમાં સુરાપ વગેરે દેશમાં યુદ્ધ પ્રસંગે અધર્માં અનાય અનીતિથી ચુદ્ધો થાય છે. હવાઈ વિમાનમાંથી એખ વગેરે ફૂંકતાં નિરપરાધી લેાકેાના નાશ થાય છે. પાંચ દશ માઈલ ગાળા ફેકનારી તેાપાના યુદ્ધોથી નિરપરાધી લેાકેાના નાશ થાય છે, ઝેરી હવાથી પણ તેવી અધ હિંસા થાય છે તે શું સુધારા છે ? તે સુધરેલી દુનિયા કહેવાય ? કે આવાં અધર્માં યુદ્ધોથી પગલી દુનિયા કહેવાય ? તેના સ્વાર્થ અન્યાય પક્ષપાત દૂર કરીને વિચાર કરવામાં આવશે તે સત્ય સમજાશે, આર્યએ પૂર્વ અધ યુદ્ધો કે જેમાં નિરપરાધી હજારા મનુષ્યા મરે એવાં યુદ્ધો કર્યા નથી. વાંચા !!! જૈનશાસ્ત્રો અન હિંદુશાસ્રા. પશુઅલ સત્તાથી વિશ્વમાં શાંતિ, સુખ, સત્યને નાશ થાય છે માટે સર્વરાજ્યાએ તેના સુધારા કરવા જોઇએ. કાઇ પણ પ્રજાને ન્યાય આપ્યા વિના તેનાપર સત્ય રાજ્ય કરી શકાતું નથી. પ્રજાને ગુલામ નિઃશસ્ત્ર મનાવી તેનાપર રાજ્ય કરવું એ પશુઓપર રાજ્ય કરવા અરાબર કા છે. પ્રજાની સર્વપ્રકારે માદ્ઘાંતર ઉન્નતિ કરવી એજ રાજ્ય અને રાજાનું કર્તવ્ય છે. એમ જૈનધર્મશાસ્ત્રામાં પ્રતિપાદન કરેલું છે. હાલમાં હિંદમાં હિટ્વીદેશીસંસ્થાનાના રાજાઓ અને ઠાકેારા કરતાં (બ્રટીશ રાજ્ય વહીવટ એક અપેક્ષાએ કહીએ તેા કરાડ ઘણા સારા છે. હજી બ્રિટીશ ન્યાયમાં મ્હને સાપેક્ષિકશ્રદ્ધા છે. બ્રિટીશના ન્યાય જે દેશી રાદ્ધઓ, ઢાકેારા સ્વીકારે તેા તેઓ દાસના દાસપ્રજામાં ચૈતન્ય સ્ફૂર્તિ પ્રગટાવી શકે. દેશી સસ્થાનામાં હાલ પ્રજાએ માથું ન મારવુ તેમાજ લાભ છે અમેરિકા વગેરે દેશેાની અપેક્ષાએ બ્રિટીશના હિંદપરના રાજ્યમાં અનેક સુધારા થવાની જરૂર છે. અને સુધારા થતાં બ્રિટીશ મહારાજ્યના યશ ન્યાય વખણાશે. ભાવિના ઉદરમાં જે થવાનું તે હશે તે થશે.
મારા ભક્ત શિષ્યાના આગ્રહથી સ્વદેશના સ્વરાજ્ય શિક્ષસુની દિશા દેખાડી છે. તેમજ સવિશ્વદેશાને વિશ્વસ દેશ કાવ્ય રચી ખાહ્યનું અને આત્માનું સ્વરાજ્ય સમજાવ્યું છે. તેમાં મારે
For Private And Personal Use Only