________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૭
ક્રીએ,
અમા અમારા રક્ષણ માટે, સાવચેતીથી લેાકેાને અપરાધ ન કરીએ, તે પણ લેાકથી મરીએ; સમજશે કયારે માનવજાત, દયાસમ ધર્મ નહી' પ્રખ્યાત. વગડામાંહી જલ સના વણ, સરવર કાઠે આવ્યાં, ગુરૂ તમારા દર્શન માટે એકાંત બહુ ફાવ્યાં; કીધી તમને મનથી વાત, જાણ્ણા અંતર્ગત સાક્ષાતૂ. ઋષિયે પેઠે વનસ્પતિના, આહારે અમ માતાં, લેાકેા હિંસા કરતાં કિંચિત, હૃદય નહીં. ખચકાતાં; તેથી પાપ વધ્યું દુષ્કાલ, અશતિ દુ:ખે હાહાકાર. ગુવંર ઉપદેશે। લેાકેાને, અમને કાઈ ન મારે, નહી બગાડવું કાનુ` જરીએ, માનવભવ નહીં હારે, એવા દયા ધર્મ ઉપદેશ, દેજો પાપીઓને એશ. માંસ ખાય તે માનવ નહી છે, માનવ અન્નાહારી. પ્રભુ કુદ્રને ન્યાય છે એવા, સમો નરને નારી; એવા પ્રભુને છે ઉપદેશ, પાળે રહે ન દુ:ખડાં કલેશ ૧૪ હરણાંએ મુજમનની સાથે, એવું મનથી જણાવ્યું, સ્વતંત્રતા લુંટા નહીં કાની, સ્વરાજ્ય એ સમજાયું; એવા સવિશ્વમાં ન્યાય, ઉલટુ ચાલ્યાથી ગુલામ કરતાં અન્યલેાકને, ગુલામ પેાતે થાવુ, સ્વતંત્રતા છે સર્વ જીવાને, ઇશ્વરી ન્યાયને ગાવું; બુદ્ધિસાગર સમો સત્ય, કરશેા ક્યારે નહીં અપકૃત્ય.
અન્યાય.
स्वदेशभक्त
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧
૬ મ
૧૬
અહે।. ૧
સ્વદેશ ભકત ગણાય, અહેા તે સ્વદેશ ભકત ગણાય; દુ:ખી જનેાની સેવા સારે, દયા દિલ ઉભરાય. સ્વદેશી ચીજ વાપરતા સહુ, કરે ગરીબને લ્હાય; ઉંચ નીચના ભેદ ગણે નહીં, સરખા સહુને હાય. અહા. ૨