________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાને લીખ માગવાની હોય નહી ભીખને ટુકડે સાકા રહે નહીં. હારી ગ્યશકિતને રેમે રે ખીલવી શ્વ થા હે ભારત | આત્મઘાતી કદાપિ ન બન. પિતાના હાથે પિતાના પાયર કહાડ ન, માર, વિશ્વના શાંતિના શ્વાસનું તે હદય છે. હારી શાંતિ સ્વતંત્રતામાં સર્વ વિશ્વની ઉન્નતિ છે અને તે ભવિષ્યમાં હારાથી પ્રકાશશે સર્વવિશ્વને હારી પાસેથી ભવિષ્યમા ઘણા ઉપગ્રહ પ્રાપ્ત થશે. તે ભારત હારા આત્મજ્ઞાન પ્રભુતાના ભરેલા તેથી સર્વવિશ્વને ભવિષ્યમાં અત્યંત અધ્યાત્મશાંતિ મળશે. હે ભારતીય લેકેnl તમે હિંદુ તથા મુસલમાન આદિ ધર્મ જાતિયાવાળા પરરપર એકબીજાના આત્માને દેખી આત્મપ્રેમે વર્તી અને ભારતની સ્વતંતામાં એકાત્મા બની વર્તે. ધર્મમતભેદથી કલેશ ઝઘડા વૈરવિરોધ થતા વારે અને સર્વવિશ્વમાં એકય પ્રવર્તાવવા તમારે હિ આપે.
પૃથ્વી, ધન, સત્તા, વગેરે કેઈની સાથે જનાર નથી. અસં. ખે મનુષ્ય થયા, થાય છે અને થશે પણ પૃથ્વી લક્ષમીને કઈ પિતાની સાથે લેઈ ગયા નથી અને લેઈ જશે પણ નહિં છતાં અજ્ઞાની મહામનું સ્વપ્ન જેવી ક્ષણિક જ દગીને માટે કરે પાપે અન્યાય કરે છે તે શોચનીય છે. જે મનુષ્ય ચેતા. હે રાજાઓ આ ચેતે અને સત્યરાય કરવા અપ્રમાદી બને. જો તમે સત્યને ભૂલશે. તે મનુષ્ય જન્મ હારી જશે. મર્યાબાદ તમારી સાથે પુષ્ય અને ૫ આવશે. દેશભકિત મેહઈને રાજ્યમેહથી અન્યાય પક્ષપાત કરી સત્ય ન્યાયને ઘાત ન કરે. સ્વાસ્વાર્થ ખાતર અન્યલોકેને રીબાવીને દુઃખી ન કરો. શા માટે અમૂલ્ય માનવ ભવને હારો છે ? સત્ય ન્યાય અને દયા પ્રેમથી આત્માની શુદ્ધિ કરી પ્રભુના ભક્ત બને. ઉદાર આશયોને ગ્રહે, જ્ઞાનને રહે. પવિત્ર હદય રાખે. એક ક્ષણ માત્ર પણ શયતાનને હૃદયમાં ન રેવા દે. દેહમાં રહીને પિતાના આત્માની શુદ્ધિ કરે. ઘરની શુદ્ધ કરે. જ્ઞાતિની શુદ્ધિ કરે. દેશની રાજ્યની અને સંઘની
For Private And Personal Use Only