________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
આર્યપણાનું દંપતીજીવન જાગતા, તપ જપ સંયમ વર્તે હર્ષોલ્લાસ. પતિ. ૧ કામાદિકના સંસ્કારને ટાળતાં, કર્મ કરે નિષ્કામપણે વ્યવહાર, સ્વાધિકરે તે ગૃહસંસારમાં, લગની લાગે વીરવિષે એકતારજો. પતિ. ૧ ૧ માતા પિતાદિ ગુરૂ જનની સેવા કરે, દુ:ખ પડે જે વેશ નહીં ગભરાય, બુદ્ધિસાગર સાવિકલને દંપતી, સુખિયાં થાતાં પ્રભુને નક્કી પાયજે. પતિ. ૧૨
श्री महावीर प्रभुना नंदिवर्धनने आत्मबोध.
નંદિવર્ધનરાજન સાંભળ, આત્મજ્ઞાન
સુખકારી; આતમ જાણે જગસહુ જાણું, મહટળે દુઃખકારીરે પ્રેમે,નંદિવર્ધન સુણશે ? મનવાણું કાયા નહીં આતમ, ઈદ્રિય જડ આકારે; બાહિર અંતર પ્રકૃતિ સર્વે, તેહથકી ભિન્ન ધારે. પ્રેમ. ૨ આકાશવત નિર્લેપી વ્યાપક, જ્ઞા ન ને
આ નં દ રૂપી, સ્વપરપ્રકાશક પ્રદસનાતન સાપે છે
રૂપા રૂપી રે પ્રેમે. ૩
For Private And Personal Use Only