________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧૨ વ્રત અવ્રત તમે ગુણ રજોગુણને, સત્વથકી છે ત્યારે. પુણ્યને પાપ થકી છે જૂદે; એ છે પ્યારામાં પારો પ્રેમ. ૪ આતમા મહાવીર વિશ્વેશ્વર છે; સર્વ વિશ્વ
આધારે, સર્વમાંહીને સર્વથી ન્યારે, ર્જા અર્તા સારે. પ્રેમે. ૫ ઉત્પત્તિવ્યય દૈવ્ય સ્વરૂપી; શબ્દબ્રહથકી
ન્યારે, વેષ. ન. લિંગ ન કૂલન જાતિ, સર્વમાંહીને સર્વથી જૂદે, કાલ અનાદિ હયાતીરે. પ્રેમે ૬ ઉંચે ન નીચે ન હલકો ન ભારે, રૂપરસશબ્દથી
ન્યારે; શાતા અશાતાકેષથી જૂદે, સઘળે છે ઉજિયારારે. પ્રેમે. ૭ લોકેલેથી માટે મહાવિભુ, જ્ઞાનાનન્દરસરેલે, નવનવરસથી રસિયે ચેતન ગુણપર્યાયથી ખેલેરે.
પ્રેમે. ૮ મેહ ઉદયથી આઘે આઘે, મેહ મર્યા પછી પાસે, બાહિર અંતર ઉંચે નીચે, સઘળે પૂર્ણ પ્રકાશેરે. પ્રેમે ૯ ખાતે પીતે ઉંઘતે નહીં તે, ઝળહળતે
નિજ તે,
For Private And Personal Use Only