________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ree
સર્વજીવા મારી પૂજાનાં પાત્ર છે, એવું જાણી પૂજક જે જન થાયો; પૂજક તે ભગવાન્ અને નિશ્ચય મળે, પૂજાથી પૂજક તે પૂજ્ય સુહાયો. પ્રિય. ૧૨૨
પેાતાના નિ:સ્વાર્થ પણાથી અન્યને, સ્વાથી પ્રગટાવા નહીં શિક્ષા સત્યો;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુશ્મનના સહુ કાવાદાવા જાણીને, પ્રેમ ધર્મ સ્હામાં કરવાં શુભ કૃત્યો. પ્રિય. ૧૨૩
મન અને જ્યાં લાગણી આતમભાગ છે,
અશક્ય કાર્યો ત્યાં નહીં કાઈ જણાયજો; અન તશક્તિ મહાસાગર મહાવીરમાં, મન ઝખાલી પ્રભુ અનેા સુખદાયો. પ્રિય. ૧૨૪
મૂવેલાંને મુડદાંઓનું
દાટવું,
જીવતાં વહેવું શ્રી મહાવીર વાટજો;
રાનારાંને રાવાં હસનારાં
પ્રતિ,
હસવું આતમ પામી મહાવીર ઘાટો. પ્રિય. ૧૨૫ થાય મરણિયા તે જૈનેા જગ જીતતા, દુઃખ ભાથી ઠ્ઠીનારા મરનારજો; આપપણું ખાઇને કા નહીં જીવતા, દુર્ખલને નહીં સત્ય શક્તિ મળનારા, પ્રિય.
જન્મ મરણુ એ પટની પાછળ આતમા, મરે નહીંને કા નહીં મારણહારજો;
પરમાર્થે મરનારા પ્રભુને મળે, સ્વાર્થે મરનારાઓ પામે સ્વાર્થ જો; જન્મ્યાને મરવાનું ભય ત્યાં શું, અરે, અમર આતમા મર્યા પછી ભાવાથો; પ્રિય, ૧૨૭
For Private And Personal Use Only
૧૨૬