________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૨
આત્માન્નતિ કરવામાં દુ:ખેા સહુ સહેા, ફૂડ કલંકને નિંદા સહી અપમાનજો. મૃત્યુ પહેલાં સર્વ શક્તિયેા વાપરી, દુ:ખી અજ્ઞાનીના કર ઉદ્ધારો; કામાદિકના પાશવમળને જીતવું, ઉપકારા કરવાને થા તૈયારજો. નીતિની રીતિથી રહેવું નેમથી, કહેણી સમ રહેણીના ધર આચારજો; દણુંાને છતી સદ્ગુણ મેળવેા, સત્ય વદને સત્ય કરા વ્યવહારજો. તપ સંયમને દૈયા દાન દમ આચરે, વીર વીર મહાવીર પ્રભુ જપ જાપો; ન્યાયથી વર્તો સ્હાય કરો નિજશક્તિથી, વિશ્વથકી દૂર કાઢા સહુ પાપજો. સત્યપ્રેમને ધરવા પ્રાણાપણું કરી, વિશુદ્ધપ્રેમે આતમ ચઢતી થાયજો; સંત સમાગમ કરીએ વરીએ શાંતિને, દુષ્ટબુદ્ધિને છડા સહુ અન્યાયો. સારૂં કરતાં સારૂં થાશે સત્ય એ, ખરૂં કરતાં ખરૂં થાશે જાણો; સહુના સારામાં જીવનને ગાળવું, વીર વિભુની એવી નિશ્ચય વાણુજો, માતપિતાની સેવા સારા ભાવથી, વૃદ્ધજનેાની મનમાં માના શીખો; સુખમાં હુ ને દુઃખમાં શાક ન કીજીએ, અશક્ત દુઃખીજનને આપા ભીખો.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય
પ્રિય
પ્રિય
પ્રિય,
પ્રિય.
પ્રિય.
પ્રિય.
3
૫
G
.
e