________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ मुक्तिमहेलनां चउद पगथियां.
ભક્તોને શીખામણ સાચી બેશ છે; મુક્તિ મહેલમાં જાવાની સુખકારજે, ચઉદ પગથિયાં મુક્તમહેલનાં જાણીને; ચઢે પગથીએ વેગે નરને નારજે. ભક્તને. ૧ પહેલું પગથિયું સાધુસંતની ચાકરી, સન્તની સંગત કરતાં થાય વિવેક, મિથ્યાભ્રાંતિ ભાગે સન્ત સમાગમે; પ્રભુ મહાવીર ભજતાં પ્રગટે ટેક. ભક્તને. ૨ બીજું પગથિયું દયા ધર્મનું જાણીને તેપર ચઢશો દયા કરી નિર્ધાર, સર્વધર્મનું મૂલ દયા દિલ લાવશે, દયાપ્રવૃત્તિ આચરશે સુખકારજે. ભક્તને. ૩ ત્રીજું પગથીયું સત્યને શું છે ક્ષમા પાચમું ધીરજ છઠું સાચો પ્રેમ, સાતમું તને આઠમું સાચી ભાવના, બ્રહ્મચર્ય નવમું જેની શુભ નેમજે. ભક્તને. ૪ દશમું ગુણને રાગને નિન્દા નહીં કદિ; એકાદશમું આત્મવીરનું ધ્યાન, બારમું ભક્તિ તેરમી સત્ય સમાધિ છે; શુભાશુભ બુદ્ધિ નહીં માના માનજે. ભક્તને ૫ આત્મબ્રહ્મમાં પૂર્ણ રમણતા ચામું, ચઢતાં રહામા વીરપ્રભુ દેખાય છે, જેની તિ અનંત ઝળહળ ઝગમગે; નિરખતાં નહીં આનંદ દિલમાં માયજે. ભકતને. ૬
For Private And Personal Use Only