________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ દુણેમાં ફસી રહ્યા જે, સગુણથી જે આઘારે, દારૂ આદિ વ્યસનીએ જે, જેવા વરૂને ડાઘા-નાસ્તિક. ૮ હરામનું ખાવામાં પૂરા, દેવગુરૂને નિદે, રાગને દ્વેષે રહેતા રાચી, પડતા મિથ્યા ફદે નાસ્તિક. ૯ ધર્મશાસ્ત્રની ધરે ન શ્રદ્ધા, ગુરૂથી આઘા નાસેરે આત્મિક સુખની હાયન શ્રદ્ધા, રહેન પ્રભુ વિશ્વાસે–નાસ્તિક. ૧૦ ધર્મને ઘાલે પાતાળે જે, પાપને આગળ કરતારે; સત્યને હણતા અસત્ય પશે, દુષ્ટ બુદ્ધિને ધરતા-નાસ્તિક. ૧૧ સાધુ સંતને ધિક્કારે જે, દુષ્ટાચારને ધારે, ખાવું પીવું મોજ મઝામાં, માનવ ભવને હારે.—નાસ્તિક. ૧૨ પાપીયરે પશુઓ મારે, ક્રોધે છે મારે, દુષ્ટ વિચારે દુષ્ટાચારે, ધરતે પાપ પ્રચાર–નાસ્તિક. ૧૩ નાસ્તિક લોકે જડવાદીઓ, મિથ્યાત્વી સંગવારે રે, બુદ્ધિસાગર આસ્તિક સંગત, કરતાં સુખ નિર્ધારે-નાસ્તિક. ૧૪
खरा ओ संत भक्तो छ.
દયા ને સત્યમય જીવન, વિવેકી જ્ઞાની ને પ્રેમી; પ્રભુમય જીવન જીવે, ખરા એ સંત ભક્તો છે. ૧ અહંતા નહિ નથી મમતા, છને આત્મવત્ દેખે; કર્યું સ્વાર્પણ પ્રભુને સહુ, ખરા એ સંત ભક્તો છે. કરે ઉપકારનાં કર્મો, ગણે ઉપગી સહુ ધર્મો અહંતાધ્યાસ નહિ જગમાં, ખરા એ સંત ભક્તો છે. ૩ વિકારીવૃત્તિ બાળી, પ્રભુતાને રહે જ્ઞાને; જણાવે સત્યને સાને, ખરા એ સંત ભક્તો છે. ૪ જીવોને સત્ય સમજાવે, પ્રભુરૂપ આત્મને ભાવે; હઠાવે મહિને દાવે, ખરા એ સંત ભક્તો છે. * ૫
For Private And Personal Use Only