________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
નિર્વિકલ્પી સ્વદેશ આવે, સર્વવિક ટાળોરે, વિકલ્પ તાવત્ પરદેશી સહ, સ્વદેશ સુખમાં હાલે. સંતે. ર૭ અનંત પૂર્ણાનન્દ મહદય, અલખ દેશમાં વાસે રે; બુદ્ધિસાગર બ્રહ્મ સનાતન, આપોઆપ પ્રકાશે. સંતે. ૨૮
चतुर्वर्ण स्वरूप आत्मा.
આતમ પતે વર્ણ છે ચાર, જાણે નિશ્ચય ને વ્યવહાર આતમ ગુણ કર્મ છે વર્ણ, પિતાનું પિતાને શર્ણ. ટેક. આતમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જ, શુદ્ધ સ્વયં કહેવાય? પ્રકૃતિના ગુણ કર્મોથી, ઉપચારે સહાય. આતમ ૧ સવ રજસ ને તમેવૃત્તિથી, આતમ ભિન્ન સુહાય; કર્મથકો આતમ છે જ્યારે, કમાતીત ગણાય. આતમ ૨ પ્રકૃતિ ગુણ કર્મથી વર્ણ જ, કાપેલી નહિ નિત્ય. આત્મગુણેથી વર્ણજ ચારે, અરૂપ સત્ય પવિત્ર. આતમ ૩ ચારે વણે સ્વાધિકારે, વર્તે વર્ણને ધર્મ, આત્મધર્મ છે ચિદાનંદમય, રહે ન સમજે કર્મ. આતમ ૪ ચાર વર્ણમાં અલિપ્ત આતમ, કદિ નહિ અભડાય; નિશ્ચય એવું જાણી વર્તે, પ્રભુ હદિ પરખાય. આતમ ૫
વ્યવહારે જે વર્ણ ધર્મ તે, આતમને ન ગણાય; નિશ્ચયથી જ્ઞાનાનંદ સગુણ, સત્ય વર્ણ સમજાય. આતમ ૬ વર્ણ કલ્પનામાં જે મુંઝયા, સકામ નરને નાર; આત્મપ્રભુને તે શું ? પામે, પામે બહુ અવતાર. આતમ ૭ જ્ઞાન તે બ્રાહ્મણ, ચરણ તે ક્ષત્રિ, આનંદ વૈશ્યસ્વરૂપ; સેવા ગુણ તે શુદ્ધ કહીએ, સમજે વર્ણ અરૂપ. આતમ ૮ નિશ્ચય ગુણ જે જ્ઞાનાદિક તે, ચારે વર્ણ પમાય; પિંડ અને બ્રહ્માંડવિષે તે, આત્મસ્વરૂપ સદાય. આતમ ૯૦
For Private And Personal Use Only