________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
જ્ઞાનીને નહિ કબંધ છે, નિષ્કામે કરશેા વ્યવહાર; દાન શીયલ તપ ભાવથી મુક્તિ, થાતી માના મન નિર્ધાર. સપીને સહે જેને ચાલેા, સમભાવે છે સૌની મુક્તિ; વ્યવહારી ધાર્મિક શક્તિયા, પામે ધારી શિક્ષણયુક્તિ. ૧૧ પરોપકારી કરવા માટે, તન મન ધનના કરશેા ત્યાગ; દ્વેષષ્ટિને ટાળી સાને, જેનાપર ધારા શુભ રાગ. યથાશક્તિ સહુનું શુભ કરશેા, ટાળા દુષ્ટ કષાયેા દૂર; ગૃહસ્થ ત્યાગી જેના સર્વે, આતમ અનુભવા સુખ પૂર. સ્વાધિકારે ધર્મ કરી સહુ, દેવ ગુરૂપર ધરશે પ્યાર; બુદ્ધિસાગર પ્રભુ મહાવીર, ખાધે વર્તે મંગલ માલ.
परब्रह्म महावीर प्रभुनो विश्वने उपदेश.
जैन धर्मनो संपूर्ण सार.
જૈન ધર્મના સાર કહું છું, સાંભળશેા ભાવે નરનાર; આત્માની શુદ્ધિ કરવામાં, અસંખ્યયેાગે છે જયકાર. દન જ્ઞાન ચરણુ એ ત્રણ છે, સ ાગમાં મહાપ્રધાન; ત્યાગી ને ગૃહસ્થી લેાકેા, સેવી પામે મુક્તિસ્થાન. દેવ ગુરૂ ને ધર્મની શ્રદ્ધા, મતિ આદિ છે પાંચે જ્ઞાન; ચારિત્ર છે ખાહ્યાભ્યતર, પામી થાવા જિન ભગવાન્. આતમ તે પરમાતમ પાતે, થાવે મેહ વિનાશે એશ; આધિ વ્યાધિ ટળે ઉપાધિ, પૂર્ણાનદી બ્રહ્મ હુમેશ, ચિદાનન્દ્વ આદિ ગુણપ વ, જૈન ધર્મ એ આતમધ; આત્મધર્મ થી મુક્તિ સહુની, મિથ્યાત્વાદિક નાસે કર્યું. આત્મસ્વરૂપી જૈનધર્મ માં, સર્વે ધર્મો પૂર્ણ સમાય; અનંત અનાદિ જૈનધર્મ છે, નિશ્ચય વ્યવહાર સહાય.
For Private And Personal Use Only
૧૦
૧૨
૧૩
૧૪
૨
૩
જ