________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહરૂપમાં થાય ન અબ્ધ, બેલ્લું પાળ્યું જ્યાં બંધ અંતરમાં વર્તે શુભરાગ, સેવા ભક્તિ નિર્મલ ત્યાગ. ૩૭૫ જનોની સેવામાં પ્રાણુ, આપે ધારે મારી આણુ, સર્વકલા શિક્ષણ જાણુ સાત્વિક બુદ્ધિ પતિ માન. ૩૭૬ સમયેચિત કર્તવ્ય સુજાણ, કર્મયેગી આપે શુભદાન; ધીરવીર ગંભીર માન, પુરૂષ ગુણેથી જે બળવાન. ૩૭૭ વસ્ત્રસમી કાયા નિલેપ, નહિ જ્યાં થયઆદિનો ચેપ; મનવાણી કાયાગુણવંત, લગ્ન એ તે થાયજ કંત. ૩૭૮ કેમસંઘની સેવા બેશ, આનંદે વ” નહીં કલેશ ઉદ્યોગી સાહસ બહુ ખત, જેના મનમાં વસતા સંત. ૩૯ કેટિ દુખે સંકટ સહે, અંતરમાં મુજ શ્રદ્ધા વધે, જ્ઞાની પ્રેમી ને ઉદાર, સાત્વિક જે કરતો આહાર. ૩૮૦ પત્નીને નહીં શૂદ્રી ગણે, સર્વશાસ્ત્ર વિવેકે ભણે; જૈનધર્મથી ચળે ન લેશ, મૂકે નહીં નિજ દેશ ને વેપ. ૩૦૧ દેશ વેષનું રાખે માન, ખચ કરે નિજ આયપ્રમાણ; આવશ્યક કાર્યો સહુ કરે, અત્યાચારે મનને ધરે. ૩૮૨ માતપિતા ગુરૂજનની ભક્તિ, કર્તા પ્રગટાવે શુભ શક્તિ, પત્ની ઉપર કરે ન કોઇ, પત્નીઆદિને આપે છે.ધ. ૩૮૪ પરલલનાથી ચહેન ભાગ, ભોગે વસતા જાણે રે; બ્રહ્મચર્ય બે ભેદે ધરે, તનુ વીર્યાદિક રક્ષા કરે. દેવ ગુરૂપર બહુ વિશ્વાસ, મર્દ ગુણેથી વસે ખાસ; એવા પતિને પત્ની જ્યાંય, જેનધર્મની હતી ત્યાંય. ૩૮૫ મારામાટે સ્વાર્પણ કરે, જૈનધર્મપ્રચારક ખરે; દેહથકી આમાજ મહાન , માને તે પતિગુણની ખાણ ૩૮૬ દેહાદિક સહુ સાધન સાર, સાધક આત્મા છે નિર્ધાર એવું માની તે પતિ, અંતે તેને મારી ગતિ, ૯૮૭ પત્ની આદિ રક્ષાકાર, પાલનપણને કરનાર લેવાદેવામાં સહનાર, કરે પસક્રમ યુદ્ધ સાર,
૩૮૮
For Private And Personal Use Only