SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८ જ્યાં હિંસા ઘરઘરમાં થાય, માનવ માનત્રને જ્યાં ખાય, ૧૨૮ ઉગ્ર પાપ ત્યાં બહુ ઉભરાય, દેશ પ્રજાનું નામ જ જાય. ૧૨૩ દેશપાપથી દેશનો નાશ, મંડપાપથી ખંડિવનાશ; દેશપુણ્યથી દેશ વિલાસ, ખડપુણ્યથી ખડપ્રકાશ પુણ્યવિચારા પુણ્યપ્રવૃત્તિ, જ્યાં પ્રગટે છે પુણ્યની નીતિ; દેશ પ્રજા સંઘાર્દિક શાંતિ, સુખ સ ંપદની વલસે રીતિ. ૧૨૫ દુષ્ટ બુદ્ધિથી ભૂંડુ થાય, આભવ પરભવ દુ:ખ સદાય; ભલું કરતાં સારૂં થાય, પુણ્યે જય અંતે છે ન્યાય. પાપકર્મ ભવમાં કર્યું, અહી ઉદયમાં આવે ખરૂ, ધર્મ કર્યું આ ભવમાં ફ્ળે, મનની ઇડી વેળા વળે ન્યાય નીતિથી ચડતી થાય, દેશ રાજય સઘાર્દિક ન્યાય; દગા કરેા નહી' કેાની સાથે સારા કર્મ કરી લે હાથ. વચન આપીને કરા ન ભંગ, કરા ન દુષ્ટ નાના સંગ; રાખો નહી. દુર્જન વિશ્વાસ, અને ન ક્યારે વ્યસની દાસ. ૧૨૯ વ્યસન અને દુર્ગુણુથી, દૂર, રહેનારાની પાસ હજૂર; અન્યાયે નહી. ધર્મજ થાય, પક્ષપાતથી શ્રેય ન થાય. આત્મસમા જ્યાં પરને ન્યાય, ત્યાં મારી શક્તિ ઉભરાય; જ્યાં નહીં વિશ્વાસીનેા ઘાત, ત્યાં પ્રગટેછે પુણ્ય પ્રભાત. ૧૩૧ ફાટફૂટ જ્યાં લેશ ન થાય, એકયપણું સાચુ વર્તાય; દેશ રાજ્યની ચડતી થાય, ઘરઘર માનદ ખટ્ટુ પ્રગટાય. ૧૩૨ તે જ્યાં ધર રાજ્યમાં સંપ, ત્યા વર્તે છે શાંતિ જપ; પ્રામાણિક જૈનો જ્યાં હાય, સર્વ પ્રકારે ચડતી જોય. કરે ન ઈર્ષ્યા ખીઽણી, શુભ કરવાની વૃત્તિ ઘણી; સરલપણે આ સમજાય, આર્યભૂમિ ધમે જ સુહાય. મુંજપર જેને છે વિશ્વાસ, પામે તે માન દોલ્લાસ, સંશયી જન પામે નાશ, શક્તિયે પ્રગટે નહીં ખાસ. નાસ્તિક જનતા કરતાં સંગ, શ્રદ્ધાના નામે સહુ રંગ; શ્રદ્વે ટળતાં ગુજ્જુ નહી થાય, ગુણ પ્રકટેલા સહુ વિસાય. ૧૩૬ For Private And Personal Use Only ૧૨૪ ૧૨૬ ૧૨૭ ૧૩૦ ૧૩૩ ૧૩૪ ૧૫
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy