SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I ૨૫ કરશે નહીં નાસ્તિક વિશ્વાસ, દુષ્ટમુદ્ધિ અવળા જે ખાસ; મુજ ભક્તિમાં પાડે ભંગ, તેના કર્દિ ન કરવા સંગઠ દુષ્ટાની સગે ગુણ જાય, સંશય બુદ્ધિ ઘટમાં થાય; તપ જપ કીધું ચાલ્યુ નંગ, દુર્ગુણુખીને દિલ પ્રગટાય. માશપર જેના બહુ રાગ, તેનામાં પ્રગટેછે ત્યાગ, અનન્યપ્રેમે મુજને ભજે, તે મુક્તિને ઘટમાં સર્જે. મુજપર જેના છે વિશ્વાસ, ધરે ન ખીજાની મન આશ; જીવતા તે જૈનો ખાસ, અને ન મનથી ફેાના દાસ. જૈનધર્મ મુજમાટે મરે, મરી મહાસ્વñ અવતરે; ધર્મયુદ્ધ કરવામાં ભીતિ, જેને તેને ન જૈનની નીતિ. યાવત્ વર્તે દેહાધ્યાસ, તાવીવા જગના દાસ; વા સરીખી કાયા ગણે, સત્ય નીતિથી જૈનો ખને. મારા વચનામાં વિશ્વાસ, જેઓને તે જૈનો ખાસ; આતમ માને તે છે જૈન, ધરે ન ક્યારે મનમાં ફ્રેન્ચ, સર્વ કર્મ કરતાં જે સદા, મારૂં નામ ભજે જે મુદ્દા; રાખી મારાપર વિશ્વાસ, કર્મ કરે તે થાય ન દાસ, મુજ ભકિત માટે જે ઘટે, તે તે કરતા શિરને સટે; મુજ માટે દુ:ખો સહુ સહે, કર્યાંક ભાગવત વહે. દુર્ગુણુ જીતે તે છે જૈન, ધરે ન જડ વસ્તુનું દૈન્ય; દુશ્મન જીતે જૈન ગણાય, સમકિત શ્રદ્ધાએ વર્તાય. જૈનધર્મના સહુ વ્યવહાર, પાળે રસ વિચારાચાર; યથાશક્તિ કાલાનુસાર, પાળે તે જૈનો નર નાર. મુજ ટિત કરતાં નર નાર, જૈનો છે સહુ કાલ મઝાર; વેષ ક્રિયાના મિથ્યા ભેદ, તેમાં પામે નહિં જે એક. વેષ ક્રિયા બહુલા આચાર, જેને જેહ રૂચે તે સાર; અન્યક્રિયા કરનારા સાથ, આત્મભાવથી વર્તે નાથ. મતભેરુ નહીં નિંદા કરે, મુજને નીતિથી જે સ્મરે; તેજી જૈન પામે મુક્તિ, મુજમાં પ્રીતિ ત્યાં સહુ યુક્તિ. ૩૮ For Private And Personal Use Only ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ફર 33 ૩૪ ૩૫ ૩૧ ૩૦
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy