SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્તિ વિના નહિ ચિત્તની શુદ્ધિ, વળે શું શાસ્ત્ર ઉકેલેરે મન શુદ્ધિથી જ્ઞાન પ્રગટતું, આતમ રસથી રેલેરે. પ્રિ. ૯૦ જ્ઞાનીને અભિમાનની ભીતિ, પ્રેમ વિના તે સૂકે કર્મ કરતાં નિર્દક થતે, દેશે પડતા મૂકો. પ્રિ. દેવ ગુરૂને એક જ માની, ભક્તિ કરતા ભક્ત રે . ભક્તો વિનય કરીને સેવે, પ્રેમથી સાચા સંતેરે. પ્રિ. ભક્તોને નહિ પરવા કેની, જીવનની નહિ પરવારે; પ્રેમી ભક્તો પ્રગટયા જગમાં, પરમાર્થોમાં મરવારે. પ્રિ. ૯૩ પ્રેમભક્તિમાં મરેલા માનવ, દિગ્ય દેવ છે એવેરે; દ્વિદ્વાતીત બની નિઃસંગી, આનંદ અમૃત પીવેરે. પ્રિ. ૯૪ પ્રેમની અને મનડાં જુદાં, અનંત નૂર ભરેલારે; પ્રેમને સાકી ખાખી સાણી, પ્રભુનાં ચિત્ત હરેલાં. પ્રિ. ૫ ભક્તિનું કઈ જુદુ જાદુ, ભક્તિ કામણગારી રે; ભક્તિથી પ્રભુ દ્વારા ખુલ્લાં, સમજે નર ને નારીરે. પ્રિ. ૯૬ વાછરડા પર ગાયની સુરતા, તેવી પ્રભુપર સુતારે, રણમાં વૈદ્ધાઓની સુરતા, ભક્તો પ્રભુમાં મરતારે. પ્રિ. ૯૭ મનનું કહ્યું કર્યાવણ આતમ, ઇચ્છાએ જે રહેવું રે; આત્મભક્તિ તે પામે વિરલા, જ્યાં સહેવું ને દેવું. પ્રિ. ૯૮ ભક્તિ કરતાં પ્રભુ મળે છે, નિશ્ચય એ ધારે પ્રાણીઓમાં પ્રભુને જૂ, કૂડ કપટને વારો. પ્રિ. ભુખ્યાંઓને ભેજન આપે, તરસ્યાને જલ પારે; રોગીઓને આષધ આપો, દયા દુઃખીની લારે પ્રિ. ૧૦૦ જીવંતાને પૂજે પ્રેમ, દિલમાં પ્રભુ નિર્ધારીરે, વૈર શમા ભક્તિ કરીને, મિષ્ટ વદ નરનારે પ્રિ. ૧૦૧ માટી દેહામાં નહીં મું, ચામડી રંગ છે કારે, ( રૂપવિષે સ્પશે નહીં મું, ભક્ત ન ભૂલે સાચો. પ્રિ. ૧૨ દેવ ગુરૂપર ડુલ કરે , આત્મ મહાવીર રાચરે; કે જયા ગણ્યા બહુ ભૂલા ભમતા, સમજી પ્રભુમાં રાચરે. પ્રિ. ૧૦૩ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy