________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ) આટલે જ આને મહિમા છે અને આ થકી કેવલજ્ઞાની પરમાત્મા પુરૂષ તે મોટા છે. ચંદ્ર-સૂર્યને આટલેજ પરિમિત પ્રકાશ મહિમા છે. કેવળજ્ઞાની પરમાત્મા પુરૂષને કેવળ જ્ઞાનતિથી અનંત ઘણે મહિમા છે માટે કેવલજ્ઞાની વીતરાગ પરમાત્મા મોટા છે. કેવલજ્ઞાનીના કેવલ જ્ઞાનમાં સર્વ વિશ્વ પદાર્થો-ભૂતે તો જાણે પાદ ભાગનાં હોય તેવી રીતે પ્રકાશે છે. કેવલજ્ઞાનમાં યરૂપે, વિશ્વરૂપે સમાઈ જવાને એક વસ્તુના ચોથા પાદ જેટલાં છે અને બાકીના ત્રણ ભાગ કલ્પીએ એટલું અનંત કેવલજ્ઞાન તે આનાથી બાકી રહે છે તેથી જાણે દેવલોકમાં અમૃત રહ્યું હોય અને તેને જેમ ક્ષુદ્ર છ પ્રાપ્ત કરતા નથી તેમ ત્રણ પાદમાં વિષયભૂત થવાને કોઈ પદાર્થ રહેતું નથી એમ અનુભવાય છે. આત્મામાં અસંખ્યાતપ્રદેશ કેવલજ્ઞાન રહ્યું છે તે કેવલજ્ઞાનમાં અનંતાનંત જ્ઞયપદાર્થોને જાણવાની શકિત છે પરંતુ શેયપદાર્થો અલ્પ છે પણ કેવલજ્ઞાન તો અનંત છે તેથી તે આ વિશ્વ કરતાં સૂર્યાદિ કરતાં કેવલજ્ઞાની પરમાત્મા મેટા છે. ઇત્યાદિ અનેક રીતિએ તેને જૈનદષ્ટિએ અર્થ થાય છે.
ब्राह्मणोऽस्यमुखमासीद्वाहूराजन्यः कृतः ऊरूतदस्ययवैश्यः पद्यांशूद्रोअजायत ॥
આત્માનું બ્રાહ્મણ મુખ છે, આત્માના બાહુ તે ક્ષત્રિય છે, આત્માનું ઉરૂ-પેટ તે વૈશ્ય છે, આત્માના પગથી સેવાનાં કાર્યો થાય છે માટે પગથી શુદ્ર થયા એમ કહ્યું છે. કહેવાનો સારાંશ એ છે કે દરેક આત્માએ જ્ઞાની બની વકતા બનવું જોઈએ. પિતાના બાહુબળથી પિતાની તથા અન્યની રક્ષા કરવી જોઈએ અને પિટથી જેમ સર્વ અંગે પિષાય છે તેમ સર્વ ગ્રાહ્ય વસ્તુના સંગ્રાહક વ્યાપારી બનવું જોઈએ અને પગથી ઉપકારાર્થે સર્વ જી
ના ભલા માટે પ્રવૃત્તિ કરવી જોઈએ. દરેક મનુષ્ય બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય અને સેવ૫ણુની શક્તિને પ્રાપ્ત કરવી જોઈએ.
नकिरस्यशचीनां नियन्ता मूनृतानाम् નવેશ ન સાહિતિ [ ૦ ૮ી રૂ. ૧ ]
દુનિયામાં વતતી સર્વ શકિતને કોઈ નિયંતા અર્થાત્ કર્તા નથી. તેમજ ઉદાર વચને કેઈ નિયતા નથી, એવું કોઈ પ્રાણું નહીં કહી શકે કે,
For Private And Personal Use Only