SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) प्रकृतेर्गुणसंमूढाः सज्जन्तेगुणकर्मसु । तानकृत्स्नचिदोमन्दान् कृत्स्नविन्नविचालयेत् ॥ २९ ॥ अनादित्वानिर्गुणत्वात् परमात्मायमव्ययः । शरीरस्योऽपिकौन्तय न करोति नलिप्यते॥ अ.१३-३१॥ अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः । परंभावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥ अ. ७-२४ ॥ ત્યાદિ ભગવદ્ગીતાના સાંખ્યમતના કેથી જગત કર્તા ઈશ્વર નથી એમ સિદ્ધ થાય છે. શ્રીકૃષ્ણને જે સાંખ્યમત માન્ય ન હોત તો તેઓ ભગવદ્ગીતામાં એ પ્રમાણે અકવેશ્વરવાદનું પ્રતિપાદન કરતજ નહીં. માટે ઉપર્યુક્ત શ્લેકેના પ્રમાણથી જગકર્તા ઈશ્વર નથી એમ સિદ્ધ થાય છે. જગતકર્તા ઈશ્વર નથી એના દાખલા તરીકે લેકમાન્ય તિલક મહારાજે કર્મયોગ રહસ્યની અધ્યાત્મ વિષયમાં પત્ર ૨૧૦ મામાં ઉપર પ્રમાણે ઉપરના કલેકે ટાંકી બતાવ્યા છે તેથી વેદાન્ત દર્શનના આધારે ઈશ્વર જગત કર્તા તરીકે સિદ્ધ થતા નથી. વેદાન્તદર્શન બ્રહ્મ વિના સર્વ જડ પદાર્થોને અસત માને છે તે ત્યાં નિયમ એવો છે કે સત એવા બ્રહ્મ થકી અસત્ જડ જગતની ઉત્પતિ થઈ શકે જ નહીં. અદ્વૈતવાદિના મત પ્રમાણે એક બ્રહ્મ વિના અન્ય કિશું નથી. સર્વ વિવું કહ્યું એ શ્રુતિથી અદ્વૈતવાદિયા જે સર્વ છે તે બ્રહ્મ માને છે તે તે સંબંધી કહેવાનું કે, જ્યારે એક બ્રહ્મ વિના અન્ય કશું નથી તે જડ જગત તો કયાંથી હોઈ શકે ? જ્યારે જડ જગત આકાશ પુષ્પવત અસત છે તે તેને બના નાર - બ્રહ્મ કમાથી હેય? અથત તેમના મત પ્રમાણે જગત કર્તા ઈશ્વર નથી એમ નવ વિદ્વાનો જાણે છે. માને છે તેથી અઠત વાદમાં ઈશ્વર જગત કર્તા છે જ નહીં. પ્રતિ જ પુરતું gવ્યાપારાયનિઃ પ્રકૃતિ કર્થ છે. પુરૂષ અર્થાત બ્રહ્મ પરમાત્મા તે કમલપત્ર સમાન નિલેપ છે. તે કર્તા નથી એમ વેદતિ ડિડિમ વગાડીને જાહેર કરે છે, છતાં કેટલાક અતવાદિ જે કર્તવ દરને માને છે એ માયાથી અર્થાત બ્રાન્તિથી માને છે. વસ્તુતઃ માનતા નથી. બદ્ધ તથા વેદના મને માનનારા મીમાંસકે કર્મને ઇશ્વર માને છે. એની સઃ મીમાંસકો કર્મને કર માને છે. કોઈ એમ કહેશે કે, સાંખે તે ઉપનિષદુકાલ પછીથી થયા તેથી તેમને મત માન્ય નથી, એમ છે કેઈ For Private And Personal Use Only
SR No.008534
Book TitleAtma Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages113
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy