________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) વેદો નિહાળા આમમાં ચિત્તા વિકલ્પ સહરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સતાથી સહુ જીવમાં વેદે રહ્યા અનુભવ કરે, સમજ્યા વિના શબ્દો વિષે ઝઘડા કરીને કયાં મરો; જ્ઞાની હૃદયથી ઉઠતા તે શબ્દ વેદો લ્યો સુણ, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જ્યાં વેદ એવું નામ છે તે વેદ નહિ સહુ જાતના, પર્યાય શબ્દ વેદના વેઢે ગ્રડે સહુ ભાતના; અધ્યાત્મવિદ્યા જ્યાં ઘણી તે વેદ વિધા મેં ગણ, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રભુએ કયા વેદો ખરા તે વેદમાં હિંસા નહીં, પશુ રક્ત જ્યાં પીવું કઠુ તે વેદ નહિ માનો સહી; સર્વને દુશ્મન નહીં કે એજ સાચો છે ધણી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કૃતમ છ બેગ સર્વજ્ઞ ભાખે છે ખરું, સર્વજ્ઞ બાષિત કર્મની વ્યાખ્યા હૃદયમાંહી ધરું; કર્મો શુભાશુભ પ્રગટીને સુખ દુઃખ આપે હરઘડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જયાં કર્મ ત્યાં અવતાર છે મરવું જ કમેં થાય છે, અવતાર ઇશ્વરના કથે કર્મો રહ્યાં પરખાય છે; કર્મો થકી જે મુક્ત તે છે સિદ્ધ વ્યકિત પરવડી; એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નેવેલ ગપ્પાં માં લખ્યાં ઇશ્વર વચન તે નહિ પર
માં મોહ મિયા વાસ છે કે નહિ પ્રભુ જાણે અર; ઇશ્વર વચન કહેવાય નહિ અજ્ઞાનતા જ્યા બહુ ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સમભાવ વચને વેદ છે એ વેદથી મુક્તિ મળે, આધિ ઉપાધિ સહુ ટળે આનન્દની વેળા વળે; સમભાવ ધારક વેદ છે પ્રણમુંજ તેને લળી લળી, એવી અમારી જેવી છે. માન્યતા નિા અરી.
Gી
૭.
For Private And Personal Use Only