________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
C
શું તમે પ્રાપ્ત કરી શકવાના નથી; કેમ નથી કરવાના? પ્રયત્તથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. પ્રયત્ન કરો!! પ્રયત્ન કરા. ચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે. સતત ઉત્સાહ. રાખા, ટીપે ટીપે સરોવર ભરાય, અને કાંકરે કાંકરે પાળ અધાય. તમે પણ તેવા પ્રકારની સુરતા આત્માની સાથે સાંધી શકશે, આજથી વા આવતી કાલથી તમે ખંતપૂ કિ મહાવરા પાડે, અને દરરેાજ સુરતાને અભ્યાસ વધારતા રહેજો. તેને માટે અમુકકાળના નિયમ કરો. પ્રથમ તે કંટાળા આવશે, વાત ચિત્તમાં ગભરામણ થશે, પણ તમે ઉત્સાહ અને ખંતથી સતત પ્રયત્ન કરજે, અને વિશ્વાસથી સુરતાના અભ્યાસમાં જોડાજો. નક્કી તમા અમુક માસમાં ચડતી સ્થિતિવાળી અને પવિત્ર સ્થિતિ તમારા આત્માની જોશે. આવી રીતે સુરતા સાધ્યા વિના કલ્યાણ થવાનું નથી. શુકલધ્યાનના પાયામાં સુરતાને અંતર્ભાવ થાય છે. ધર્મધ્યાનમાં પણ સુરતાના અંતર્ભાવ થાય છે. સાધ્યની સિદ્ધિ પ્રાપ્ત કરતાં સુરતાના, ગુઠાણાની અપેક્ષાએ અનેક જીવ આશ્રયી અસ ંખ્યાત ભેદ પડે છે. સર્વમાં આત્મસ્વરૂપની સુરતા સુખને અવધિ છે. આત્મસ્વરૂપમાં સુરતા સાધવાને એક દ્રષ્ટાંત
www.kobatirth.org
For Private And Personal Use Only