________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पद. ऐसे जिनधरणे चित्त लाओरेमना, ऐसे अरिहंतके गुण गाओरे मना-ऐंसे० उदर भरन के कारणेरे, गौआं वनमे जाय; चारो चरे चिहुदिशे फिरे, वाकी सुरत वाछरू
आमांहिरे, १ चार पांच साहेलीयां रे, हिलमिल पाणी जाय; ताली दीये खडखड हसे,वाकी सुरत गगरीयांमांयरे.२ नटुवा नाचे चोकमां रे, लोक करे लख सोर; वांस ग्रही वरते चडे, वाको चित्त न चले कहुं ठोर. ३ जुआरी मनमें जुआरे, कामीके मन काम; आनंदघन प्रभु युं कहे, तुम लीयो प्रभुका नामरे, ४
ભાવાર્થ:-સત્તરમા સૈકામાં થએલા જૈન મહામુનીશ્વર મહાયોગીન્દ્ર-શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે હે પ્રિય સાધકો !! આવી રીતે પ્રભુજીનેશ્વરના ચરણકમળમાં ચિત્ત સ્થાપો. અર્થાત સુરતા સાંધે-આ ઠેકાણે આવિર્ભાવે એટલે પ્રગટ કરી છે આત્મિકરૂદ્ધિ તે જેને એવા તીર્થકર ભગવાન તેને તે જીન કહીએ, અને વળી તિભાવે એટલે પૂર્ણપણે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રગટતા થઈ નથી એવો
www.kobatirth.org
For Private And Personal Use Only