________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિણામ છે. શુભવિચાર પુણ્યનાં દલીયાને આત્માની સાથે સંબંધ કરાવી તેના યોગે સર્વ શુભ પદાર્થને કહ્ય જગતમાં પ્રત્યક્ષપણે આપણી સાથે સંબંધ કરાવી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યોગે તેનાં સારાં ફળ શાતા રૂપે દેખાડે છે, અને તે આપણે અનુભવીએ છીએ. શુભ વિચારથી જે પુણ્ય બંધાય છે તે પુણ્યના બે ભેદ છે. ૧ દ્રવ્ય પુણ્ય બીજું ભાવ પુણ્ય, આત્માની સાથે પદ્ગલિક શુભ દળીયાં બંધાય છે તેને દ્રવ્ય પુણ્ય કહે છે અને તે પિદગલિક શુભ દળીયાં જે બંધાયેલા છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ગે ઉદયમાં આવીને શુભ ફળ દેખાડે છે. તેને ભાવ પુણ્ય કહે છે. પાપના પણ બે ભેદ છે. ૧. દ્રવ્ય પાપ. ૨. સાવ પાપ. ૧. આત્માના પ્રદેશની સહ પિદુગલિક અશુભ દળીયાં, મન વચન કાયાના અશુભ વેગે રાગ દ્વેષે કરી બંધાય છે, તથા સત્તામાં રહેલાં અશુભ કર્મલિકને દ્રવ્ય પાપ કહે છે, અને તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, યોગે ઉદયમાં આવી અશાતા વેદનીય રૂપ અશુભ ફળ દેખાડે છે. તેને ભાવપાપ કહે છે. વળી પુણ અને પાપની ચતુર્ભાગી ઉતપન્ન થાય છે તે દર્શાવે
www.kobatirth.org
For Private And Personal Use Only