________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
નવાન્ સુખને પાતાનામાં શોધે છે ત્યારે અજ્ઞાની સુખને જગના દ્રશ્ય પદાર્થોમાં શેાધે છે.
યાદ રાખા, યાદ રાખો કે સુખ આત્મામાં છે, આત્મામાંથી જ તે સુખને પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવવેા એ કદી પણ નિષ્ફળ ન જાય એવા અમેા ઉપાય છે.
સુજ્ઞ સુખ સાધકેા ! સમજો કે–હાજમાં અથવા ટાંકીમાં બહારથી આણીને ભરેલું જળ થેડા દિવસમાં ખાલી થઈ જાય છે, પરંતુ પાતાળ ફાડીને કુવામાં કાઢેલું પાણી સદા અખૂટ રહે છે, લાગટ તે પાણીને પાંચ પાંચ કાસવડે કાઢવામાં આવે તેપણ તે ખૂટતું નથી, આ શું વાત તમારા સમજવામાં નથી, સમજો છે તે પણ તે પ્રમાણે વર્તીતું નથી આ શું એછી ખેદકારક વાત છે.
આત્મા એ પાતાળી કૂવે છે, અને તેમાંથી સુખ રૂપ જળ પ્રાપ્ત કરવાને જેએ અંતર પ્રયત્ન સેવે છે, તેમને સુખ અનંત મળે છે, આત્માનું સત્ય સુખ કપિ નષ્ટ થવાનું નથી.
આ કથાનું તાત્પર્ય શું છે ? એજ કે આત્મસ્વરૂપ પ્રતિ અભિમુખતા સાધવી-આત્મસ્વરૂપમાં સલગ્ન થવું. વૃત્તિની એકાગ્રતા પૂર્વક આત્મધ્યાન કરવું. એ સ
www.kobatirth.org
For Private And Personal Use Only