________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાકે કરવામાં જતા સમયથી આકુળ વ્યાકુળ થતા નથી. તેઓ સુદ્રઢ ચિત્તભાવને અલ્પ સમયમાં જુએ છે, તેથી ધેર્યા અને ધૈર્યથી સુદ્રઢ પાયો નાખજે. શરીર બાહ્ય પ્રદેશમાં એકાગ્રતા પૂર્વક સ્થિર થતાં તેને આંતર લક્ષ્યસ્થળમાં સ્થાપજો, પણ યાદ રાખજો કે બાહ્યપ્રદેશમાં ચિત્તવૃત્તિ સ્થિર બરાબર જ્યાં સુધી ન થઈ હોય ત્યાંસુધી તેને સ્થિર કરવા પ્રયત્ન જારી રાખજે, અને એક કલાક ઉપર બરાબર બાહ્ય પ્રદેશમાં ચિત્તવૃત્તિ સ્થિર થઈ એટલે આંતરત્રાટક સ્થળમાં ચિત્તવૃત્તિ સ્થાપજો. અનુક્રમ યાદ રાખજે, બાહ્યસ્થ
માં કાઈ પણ પદાર્થ ઉપર ચિત્તવૃત્તિ સ્થાપવી હોય ત્યારે બે ચક્ષુને મટકાયા વિના સ્થિર આંખથી જોયા કરવું.ચક્ષુમાંથી જલ આવે છે તે લુસી નાંખવું, અને પાછું જોયા કરવું એમ ચક્ષુને તકલીબ ના પડે ત્યાં સુધી જોયા કરવું, તેમ કરતાં કરતાં એક કલાક સ્થિર આંખ રહે અને ચિત્ત પણ સ્થિર થઈ જાય ત્યાંસુધી અભ્યાસ વધાર, આવી રીતે બાહ્ય પ્રદેશેની સાથે બાહ્યત્રાટક જેણે સિદ્ધ કર્યો છે, તેને ગુરૂગમ મળતાં અને કેટલીક ક્રિયા શિખવતાં મેમેરીઝમ જલદી આવડે છે અને તે પ્રગમાં તે ફાવી શકે છે. વા તમે સવારના પહોરમાં સાંજરે ફરવા જાઓ ત્યારે આકાશ તરફ
www.kobatirth.org
For Private And Personal Use Only