________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
અને વાતા કરતાં કરતાં લાડવા અને તેમ ધારે છે તે શી રીતે અને? ભાચા પ્રયત્ન કરેા પ્રયત્ન કરે.
સાવધાન થાએ, તમારે તે પ્રયત્નનેજ ચિંતામણિ રત્ન જાણી નકામી વાતે તથા આળસને છેડી પ્રયત્નનેજ રાત્રીદિવસ કર્યાં કરવા, જેઓ પ્રયત્ન કરવાના નિશ્ચયેા સેવે છે અને પ્રયત્ન કરે છે તેમને સાધ્યસિદ્ધિ થાય છે. પ્રિય ભાઈ ! વાતનાં વડાં થવાનાંજ નથી. તમારી નકામી આશાના રંગબેરંગી પરપેટા દેડકીના પેટની પેઠે ફાટી ગયા વિના રહેવાના નથી, એ નિશ્ચય માનજો. કરવાનુ હોય તે અમલમાં મૂકા, જે કરવાનું હોય તે વર્તમાનકાળમાંજ કરા. કારણ કે વર્તમાનકાળનેાજ પ્રયત્ન વિજયની વરમાળા તમારા કરમાં આરેાપનાર છે.
જો તમે વિધિપૂર્વક એટલે એકાગ્રચિતથી આ ક્રિયા કરશે તે તમારા શરીરમાં અસંખ્યપ્રદેશ . આત્મા વ્યાપી રહેલા છે તેના અનુભવ થશે, ઘેાડા દિવસમાં અનુભવ નહિ થાય તો કેટલાક દિવસના અભ્યાસ પછી પણ અવશ્ય થશે. તમને અપૂર્વ શાન્તિ તથા સુખનું ભાન થશે, તે શાંતિ અને સુખ આત્માનુભવીવાજ પામી શકે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only