________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી તેમાં વૃત્તિ ન જોડાય તે આપણે પરમાત્મ વિચાર મેટેથી બેલ. એકવાર, દશવાર, સવાર, હજારવાર બોલવો. વા સેલહું એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણમય શરીરમાં રહેલો આત્મા તેજ હું પરાત્મા છું. અન્ય હું નથી એમ સે હું પદને ૐકાર પૂર્વક મુખથી જાપ કરો, અને અર્થ ચિંતવતા જવું. એટલે ચિત્તવૃત્તિ અન્યત્ર જતી અટકશે, તમારું મન વિચારના કુદકા મારતું તમને લાગે તે સહુને મેટા સ્વરથી જાપ ચલાવ. મનડું કદિ આમતેમ કુદે તે છે કુદે. તમારે તેના સામુ ન જોતાં જપની મેલડ્રેન પુરપાટ છેડી મૂકવી. પ્રિય બધું ! આ આગ્રહ શેડ માસ જારી રાખશે તો પછી ચિત્તવૃત્તિના માથામાં ગજ ઘાલ્યા છે કે તે તમારે તાબે નહીં થાય ? પ્રિય ભાઈ સાધનમાં દોષ નથી. પણ કહ્યા પ્રમાણે ઉદ્યોગ કરવામાં દોષ છે. સાધને કે ગુરૂઓનો આજે દુષ્કાળ નથી પણ ઉગ કરનારાઓને જ દુષ્કાળ છે કરવાનું શું છે તે કેને ખબર નથી; સર્વે કાઈ ઘેડું હું સમજી શકે છે પણ બધાને સો મણ રૂની તળાઇમાં સૂતાં સૂતાં ચઉદરાજ લોકના અધિપતિ અનવું છે. તે શી રીતે બની શકે ? દશ કે વિશ દિવસ પ્રયન કરતાં વિ જણાયાં કે તુરત અભ્યાસ છેડી દો છો.
www.kobatirth.org
For Private And Personal Use Only