________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્રદ્ધાવાને તે અનુભવ કર્યા વિના સમજાય તેમ નથી. ઉપરને ક્રમ ઉન્નતિ પ્રાપ્ત કરાવે છે અને મતિને વિશુદ્ધ કરી તેને આધ્યાત્મિક જ્ઞાનનો વિશેષ પ્રકાશ ગ્રહણ કરવા યોગ્ય કરે છે. પદ્માસન વા સિદ્ધાસન બાંધી પૂર્વાભિમુખ બેસવું. નેત્ર બંધ કરવા–પ છે એમ ભાવના કરજે કે હું શ'રીરમાં રહે છતાં અનંત શક્તિમાનું છું. અનંત સુખમય છું. અનંત આનંદમય છું. તમને જેવી રીતે ફાવે તેવી રીતે માનસિક જાપ ઉપરના વાક્યોને ઘણી ક્ષણ સુધી કરજે. વચ્ચમાં અન્ય વસ્તુઓનું સ્મરણ થઈ આવે તેને તમે વારજે. વા કદાપિ અન્ય પદાર્થોનું સ્મરણ વિશેષ જોરથી થતું હોય તે–મુખેથી બોલતા બોલતા જાપ કરજો અને નીચે પ્રમાણે–આત્માની સ્તુતિમાં લીન થજે. स्मरवो एकज आतमा, आनंदनी भंडार ॥
સમ સે માતા, રે કયાવ્યા બાદ આ ૨ ઝારા તૃort શું કરું? થવો રોજ भिन्नज तेथी आतमा, नहि मारामां रोग ॥२॥ अलख स्वरूपी हं सदा, मारामां बह सुख ॥ मनमा धर्मे वेरझेर, होवे विविध दुःख ॥ ३॥ सुखमय आतम हंसदा, जयजय आतमदेव। अनंतशक्ति स्वामी तुं, तुंहि देवाधि देव ॥४॥
www.kobatirth.org
For Private And Personal Use Only