________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શી રીતે કહી શકાય. હજાર પુરાવા મજુદ છે. પ્રતિષ્ઠા વખતે વા મંત્રના જાપ વખતે અમુક પદ્માસન વા સિદ્ધાસન કરવું. એ પણ જનના ગ્રંથથી જ સિદ્ધ થાય છે. આત્મજ્ઞાન મેળવવાને માટે શરીર સ્વાસ્થતાની પણ જરૂર છે. અને તે શરીર સ્વાસ્થતા માટે પ્રાણાયામ આદિની પણ જરૂર છે. એવું સમજીને શ્રી હેમચંદ્ર આચાર્યજીએ આપણું ઉપર મેટો ઉપકાર કર્યો છે. માટે તેમની આજ્ઞા મસ્તકે ચડાવવી. હવે મૂળ પોઈટ ઉપર આવી તેનું વિવેચન કરીએ.
આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તે હવામાં રહેલા કચરાને ગાળી નાખનાર ગરણી આપણું નસકોરાં છે.
જ્યારે નાસિકાવતી આપણે શ્વાસ લઈએ છીએ. ત્યારે હવામાં રહેલાં ધુળનાં રજકણે કે એ બીજે કાઈજ મળ નસકોરાંમાં ખળી રહે છે તે અંદર જવા પામતે નથી. પણ જ્યારે મુખવાટે શ્વાસ લેવામાં આવે ત્યારે હવામાં રહેલા કચરાને ફેફસામાં જતો અટકાવનાર કોઈપણ રચના મુખમાં નથી, આથી મુખવાટે શ્વાસોશ્વાસ લેવામાં રોગના ભંગ થઈ શકાય છે, વળી ઠંડીના દિવસોમાં જ્યારે નાસિકાથી શ્વાસ લેવામાં આવે છે ત્યારે હવા ગરમ થઈને કે
www.kobatirth.org
For Private And Personal Use Only