________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ આત્મસ્વરૂપ પ્રતિ વળવું શી રીતે ? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું શી રીતે ? તેના કંઇ ઉપાયો કહેશો ? આત્મજ્ઞાન સુખનું નિધાન છે એવું સાંભળી સાંભળીને હમારા કાન બહેર મારી ગયા છે. સઘળા મહાત્માઓ કહે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે પ્રાપ્ત કરે એમ લાંબા હાથ કરી કરીને કહે છે. પ્રત્યેક ગ્રન્થામાં પણ તેમ લખાયું છે, પણ આત્માનું જ્ઞાન અમારા જેવાએ શી રીતે લેવું તેને કોઈ પણ ઉપાય બતાવે છે ?
ઉપાયમાં કહેવું પડશે કે–મનની શાંત અક્રિય અવસ્થા કરવી.
प्रलोक चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् ॥ तथैवतैर्विनिमुक्तं, भवांत इति कथ्यते ॥ १॥
અક્રિય થાઓ. તમે પોતે જ પરમાત્મા છે એમ સ્વાનુભવથી જાણશે.
મનની અક્રિય અવસ્થા કરવા માટે સાધનમાત્રનો ઉપયોગ છે. તમને સર્વ પ્રકારે અર્થાત શરીરથી મનથી અકિય શાંત થતાં સ્થિર થતાં આવયું એટલે રાજાઓના
www.kobatirth.org
For Private And Personal Use Only